Std 7 Social Science ch 1 Mcq Quiz Gujarati p1 (ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz)

Std 7 Social Science ch 1 Mcq Quiz Gujarati p1
Std 7 Social Science ch 1 Mcq Quiz Gujarati p1

Std 7 Social Science ch 1 Mcq Quiz Gujarati,ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz,ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 1 Mcq Online Test,Std 7 Social Science Mcq Quiz,ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq Quiz,Class 7 ss MCQ Online Test,Std 7 Social Science Chapter 1 Mcq Quiz.

Std 7 Social Science ch 1 Mcq Quiz Gujarati p1

ધોરણ :7
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 1 રાજપૂતયુગ : નવા શાસકો અને રાજ્યો
MCQ :35
પાસ થવાની ટકાવારી :35%
ભાગ :1
Std 7 Social Science ch 1 Mcq Quiz Gujarati p1
/35
50

Best of Luck

Thank You


Created on By 6efaaf22421bc8768a39281e5bf73f1c?s=32&r=ggkmcqquiz

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ : 1 MCQ QUIZ

એકમ : 1. રાજપૂતયુગ : નવા શાસકો અને રાજ્યો

MCQ : 35

ભાગ : 1

1 / 35

1. સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની રાજકુમારીનાં લગ્ન ચૌહાણવંશના કયા રાજા સાથે થયાં હતાં?

2 / 35

2. ગુજરાતમાં મલાવ તળાવ ક્યાં આવેલું છે?

3 / 35

3. ચંદેલવંશનાં – ચંદેલોનાં મુખ્ય નગરોમાં ક્યા નગરનો સમાવેશ થતો નથી?

4 / 35

4. કઈ વાવને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલ છે?

5 / 35

5. રાજપૂતોએ કેટલાં વર્ષ સુધી ભારતને વિદેશી આક્રમણોથી બચાવ્યો હતો?

6 / 35

6. કઈ સાલમાં દિલ્હીની ગાદી પર મુસ્લિમ સત્તા સ્થપાઈ?

7 / 35

7. સોલંકીવંશની સત્તા નબળી પડતાં ગુજરાતની ગાદી પર કયા વંશનું શાસન આવ્યું?

8 / 35

8. સાતમી સદીમાં ભારતમાં કઈ શક્તિઓનો ઉદય થયો હતો?

9 / 35

9. ચૌહાણવંશનો કયો રાજા ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે?

10 / 35

10. શાકંભરીમાં ચાહમાન(ચૌહાણ)વંશની સ્થાપના કોણે કરી હતી?

11 / 35

11. સિદ્ધરાજ જયસિંહે ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ નામના સમૃદ્ધ ગ્રંથની રચના કોની પાસે કરાવી હતી?

12 / 35

12. પાટણમાં વિશ્વપ્રસિદ્ધ ‘રાણીની વાવ' કોણે બનાવડાવી હતી?

13 / 35

13. ખજૂરાહોનાં ભવ્ય મંદિરો કયા વંશના શાસનકાળમાં બન્યાં હતાં?

14 / 35

14. ક્યા વંશના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણયુગ કહેવામાં આવે છે?

15 / 35

15. ક્યા રાજાના સમયમાં ‘કલિકાલસર્વજ્ઞ’ હેમચંદ્રાચાર્ય થઈ ગયા?

16 / 35

16. નીચેના પૈકી કયો પ્રદેશ પ્રાચીનકાળથી અવંતિ અથવા ઉજ્જૈનીના રાજ્ય તરીકે જાણીતો છે?

17 / 35

17. બુંદેલખંડના ચંદેલોના શાસકોમાં કોનો સમાવેશ થતો નથી?

18 / 35

18. સિદ્ધરાજ જયસિંહ કયા વંશનો રાજા હતો?

19 / 35

19. ઈ. સ. 736માં સરસ્વતી નદીના કિનારે કોણે અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી?

20 / 35

20. ધારાનગરીમાં મહાશાળાની સ્થાપના કયા રાજાએ કરી હતી?

21 / 35

21. ગઢવાલ રાજ્યની કનોજ સિવાય બીજી કઈ રાજધાની હતી?

22 / 35

22. ગઢવાલ કુળનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા કોણ હતો?

23 / 35

23. પરમારવંશના શાસકોમાં ક્યા એક શાસકનો સમાવેશ થતો નથી?

24 / 35

24. ઈ. સ. 1178ની આસપાસ સોલંકીવંશના કયા રાજાએ શિહાબુદીન ઘોરીને હરાવ્યો હતો?

25 / 35

25. નીચેના પૈકી કયા રાજાએ અનેક બૌદ્ધવિહારોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો?

26 / 35

26. પૃથ્વીરાજ ચૌહાણે કયા મેદાનમાં શિહાબુદ્દીન ઘોરીને સજ્જડ પરાજય આપ્યો હતો?

27 / 35

27. કયા રાજાએ ગઝનીના આક્રમણને અટકાવ્યું હતું?

28 / 35

28. ઉજ્જૈનીમાં પરમારવંશની સ્થાપના કોણે કરી હતી?

29 / 35

29. બારમી સદીના આરંભમાં શાકંભરીની ગાદી ઉપર કોણ બેઠું હતું?

30 / 35

30. ગઢવાલ રાજ્યની સ્થાપના કોણે કરી હતી?

31 / 35

31. સોલંકીયુગના ક્યા રાજાએ રાજ્યમાં જુગારની રમત અને પશુવધ પર પ્રતિબંધ મૂક્યો હતો અને અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી?

32 / 35

32. કોના અવસાન પછી દક્ષિણ ભારતના વિશાળ સામ્રાજ્યનું નાનાં-નાનાં સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું?

33 / 35

33. રાજા ભોજે વસાવેલું ભોજપુર નગર વર્તમાન સમયમાં કયા નામે ઓળખાય છે?

34 / 35

34. આઠમી સદીમાં કયા સરોવર નજીક શાકંભરી આવેલું હતું?

35 / 35

35. ભોજ કયા વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો?

Your score is

0%

Also Play Quiz :

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 1 MCQ Quiz ભાગ 2

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 7 વિજ્ઞાન Quiz
જનરલ નોલેજ Quiz
Std 7 Social Science ch 1 Mcq Quiz Gujarati p1

This Post Has One Comment

Leave a Reply