Std 8 Social Science Unit 1 Mcq Quiz Gujarati (ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Quiz)

Std 8 Social Science Unit 1 Mcq Quiz Gujarati
Std 8 Social Science Unit 1 Mcq Quiz Gujarati

Std 8 Social Science Unit 1 Mcq Quiz Gujarati, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 1 Mcq Online Test, Std 8 Social Science Mcq Quiz, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Mcq Quiz, Class 8 ss MCQ Online Test, Std 8 Social Science Chapter 1 Mcq Quiz.

Std 8 Social Science Unit 1 Mcq Quiz Gujarati

ધોરણ :8
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 1 ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના
MCQ :60
પાસ થવાની ટકાવારી :35%
Std 8 Social Science Unit 1 Mcq Quiz Gujarati
0%
46

Best of Luck

Thank You


Created on By 6efaaf22421bc8768a39281e5bf73f1c?s=32&r=ggkmcqquiz

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ : 1 MCQ QUIZ

એકમ : 1. ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના

MCQ : 60

1 / 60

1. દ્વિતીય અંગ્રેજ – મરાઠા યુદ્ધમાં કયા ગવર્નર જનરલે મરાઠાઓ પર અંગ્રેજોની આણ વર્તાવી?

2 / 60

2. અંગ્રેજોની ‘ફૉર્ટ વિલિયમ’ નામની વસાહત આજે ક્યા નામે ઓળખાય છે?

3 / 60

3. ઈ. સ. 1498માં વાસ્કો-દ-ગામાં ભારતના ક્યા બંદરે આવ્યો હતો?

4 / 60

4. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયાની સ્થાપના ક્યારે થઈ?

5 / 60

5. બ્રિટિશ સંસદે કયા ધારા અન્વયે સનદી સેવાઓમાં પ્રવેશ મેળવવા સ્પર્ધાત્મક પરીક્ષાઓ શરૂ કરવા હીમાયત કરી?

6 / 60

6. અંગ્રેજોએ ભારતમાં પોતાની પ્રથમ કોઠી (વેપારીમથક) ક્યાં અને ક્યારે સ્થાપી?

7 / 60

7. અંગ્રેજોને દીવાની અધિકારો મળતાં બંગાળમાં કઈ પદ્ધતિ અમલમાં આવી?

8 / 60

8. નીચેનામાંથી ક્યું વિધાન ખોટું છે?

9 / 60

9. કયા મૈસૂર વિગ્રહમાં અંગ્રેજો સામેના યુદ્ધમાં ટીપુ સુલતાન વીરગતિ પામ્યો?

10 / 60

10. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું મુખ્ય મથક ક્યું હતું?

11 / 60

11. દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યનો અંત ક્યારે થયો?

12 / 60

12. કયા ધારાથી ગવર્નર જનરલને ભારતના વહીવટીતંત્રનો વડો બનાવવામાં આવ્યો?

13 / 60

13. ફૉર્ટ વિલિયમ કૉલેજ'ની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી હતી?

14 / 60

14. ભારતમાં કયા ધારા (કાયદા) અંતર્ગત સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ હતી?

15 / 60

15. ક્લાઇવે સિરાજ-ઉદ્-દૌલાના ક્યા મુખ્ય સેનાપતિને નવાબ બનાવવાનું વચન આપ્યું?

16 / 60

16. વાસ્કો-દ-ગામા કયા દેશનો વતની હતો?

17 / 60

17. ક્યા ગવર્નર જનરલે ભારતમાં આધુનિક પોલીસખાતાની સ્થાપના કરી?

18 / 60

18. કયા ધારા અન્વયે ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી?

19 / 60

19. કયા યુદ્ધ પછી સમગ્ર બંગાળમાં અંગ્રેજોની સત્તા સ્થપાઈ?

20 / 60

20. કયા ગવર્નર જનરલે સૌપ્રથમ વખત ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદા પર મૂકવાની શરૂઆત કરી?

21 / 60

21. કયા મૈસૂર વિગ્રહ દરમિયાન હૈદરઅલીનું અવસાન થયું?

22 / 60

22. ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી કોણ હતો?

23 / 60

23. ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કોણે કરી?

24 / 60

24. બક્સરના યુદ્ધથી અંગ્રેજોને ભારતના કયા પ્રદેશોના દીવાની (મહેસૂલી) અધિકારો પ્રાપ્ત થયા હતા?

25 / 60

25. તુર્કોએ કૉન્સ્ટેન્ટિનોપલ ક્યારે જીતી લીધું?

26 / 60

26. કયા ધારા અન્વયે ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી?

27 / 60

27. પ્રથમ અંગ્રેજ – મરાઠા યુદ્ધના અંતે અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચે કઈ સંધિ થઈ?

28 / 60

28. ભારતમાં ડૅનિશ પ્રજાએ પોતાનું વેપારીમથક બંગાળમાં ક્યાં સ્થાપ્યું હતું?

29 / 60

29. ઈ. સ. 1773માં ક્યો ધારો અમલમાં આવ્યો?

30 / 60

30. ડચ પ્રજા ક્યાંની વતની હતી?

31 / 60

31. ઈસુની પંદરમી સદીમાં યુરોપમાં થયેલાં નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનો કયા નામે ઓળખાય છે?

32 / 60

32. ભારત હંમેશાં વિશ્વના આકર્ષણના કેન્દ્રમાં રહ્યું છે તેનું મુખ્ય કારણ કયું છે?

33 / 60

33. નીચેના પૈકી કયા દેશે ભારત તરફ આવવાનો જળમાર્ગ શોધવા પ્રયત્ન કર્યો નહોતો?

34 / 60

34. કયા ગવર્નર જનરલે ભારતમાં સનદી સેવાઓ શરૂ કરી?

35 / 60

35. કયા મુઘલ બાદશાહે અંગ્રેજોને સુરતમાં કોઠી (વેપારીમથક) સ્થાપવાની પરવાનગી આપી?

36 / 60

36. કયા ગવર્નર જનરલે ભારતમાં આધુનિક કાયદાની શરૂઆત કરી?

37 / 60

37. પેશ્વાનું મુખ્ય મથક કયા શહેરમાં હતું?

38 / 60

38. ભારતમાં આવેલ યુરોપિયન પ્રજાઓ માટે નીચેનામાંથી કયો ક્રમ યોગ્ય છે?

39 / 60

39. પ્લાસીનું યુદ્ધ કઈ સાલમાં થયું?

40 / 60

40. કયા મૈસૂર વિગ્રહમાં અંગ્રેજો સાથે પરાજિત થતાં ટીપુ સુલતાનને ભયંકર નુકસાન થયું હતું?

41 / 60

41. 15મી સદીમાં યુરોપમાં આવેલાં સામાજિક અને ધાર્મિક પરિવર્તનો કયાં નામે ઓળખાય છે?

42 / 60

42. પોર્ટુગીઝોએ ગોવાને પોતાની રાજધાની ક્યારે બનાવી?

43 / 60

43. ભારત અને યુરોપ વચ્ચેના વેપારના માધ્યમનું મુખ્ય મથક કયું હતું?

44 / 60

44. નીચેના પૈકી કઈ યુરોપિયન પ્રજા ‘સાગરના સ્વામી’ ગણાતી હતી?

45 / 60

45. અંગ્રેજોએ ઈ. સ. 1651માં કયા સ્થળે પોતાની પ્રથમ કોઠી સ્થાપી?

46 / 60

46. ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી?

47 / 60

47. કયા યુદ્ધથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સા (ઓડિશા)ના દીવાની અધિકારો મળ્યા?

48 / 60

48. નીચેના પૈકી ભારતની કઈ વસ્તુની યુરોપની પ્રજાને અત્યંત આવશ્યકતા હતી?

49 / 60

49. પોર્ટુગીઝોએ નીચેના પૈકી કયા સ્થળના સુલતાનને હરાવ્યો નહોતો?

50 / 60

50. ભારત તરફ આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો?

51 / 60

51. કોના નેતૃત્વમાં મૈસૂર સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું?

52 / 60

52. તુર્કોએ કયું શહેર જીતી લેતાં યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી?

53 / 60

53. કયા ગવર્નર જનરલે ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરી?

54 / 60

54. કયા ગવર્નર જનરલે ભારતમાં હિંદુ અને મુસ્લિમ કાયદાઓને બદલે અંગ્રેજી કાયદા અમલમાં મૂક્યા?

55 / 60

55. ઇંગ્લૅન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે કરવામાં આવી?

56 / 60

56. પ્રથમ બે મૈસૂર વિગ્રહો અંગ્રેજોને કોની સાથે થયા?

57 / 60

57. ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાવનાર યુરોપિયન પ્રજા કઈ હતી?

58 / 60

58. તૃતીય અને ચતુર્થ મૈસૂર વિગ્રહો અંગ્રેજોને કોની સાથે થયા?

59 / 60

59. ઈ. સ. 1498માં કાલિકટમાં ક્યો રાજા રાજ્ય કરતો હતો?

60 / 60

60. કયા ફ્રેન્ચ અધિકારીએ ચંદ્રગિરિના રાજા પાસેથી મદ્રાસ (ચેન્નઈ)ને પટ્ટે લઈને કોઠી સ્થાપી?

Your score is

The average score is 52%

0%

Also Play Quiz :

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 8 વિજ્ઞાન Quiz
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
Std 8 Social Science Unit 1 Mcq Quiz Gujarati

Leave a Reply