Std 7 Social Science ch 4 Mcq Quiz Gujarati p1 (ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz)

Std 7 Social Science ch 4 Mcq Quiz Gujarati p1
Std 7 Social Science ch 4 Mcq Quiz Gujarati p1

Std 7 Social Science ch 4 Mcq Quiz Gujarati p1,ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz,ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 4 Mcq Online Test,Std 7 Social Science Mcq Quiz,ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq Quiz,Class 7 ss MCQ Online Test,Std 7 Social Science Chapter 4 Mcq Quiz.

Std 7 Social Science ch 4 Mcq Quiz Gujarati p1

ધોરણ :7
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 4મધ્યુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો
MCQ :50
પાસ થવાની ટકાવારી :35%
ભાગ :1
Std 7 Social Science ch 4 Mcq Quiz Gujarati p1
0%
8

Best of Luck

Thank You


Created on By 3081bccaf4b55abcf95ee0187d5d1099gkmcqquiz

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ : 4 MCQ QUIZ

એકમ : 4. મધ્યુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો

MCQ : 50

ભાગ : 1

1 / 50

1. દક્ષિણ ભારતનાં મંદિરોની મુખ્ય વિશેષતા શી છે?

2 / 50

2. દિલ્લી સ્થાપત્યોમાં કયા એક સ્થાપત્યનો સમાવેશ થતો નથી?

3 / 50

3. તાજમહાલ કોણે બંધાવ્યો હતો?

4 / 50

4. મુઘલયુગ સમયનો આરામબાગ નામનો બગીચો ક્યાં આવેલો છે?

5 / 50

5. રાજરાજેશ્વર મંદિર ક્યાં આવેલું છે?

6 / 50

6. ઉત્તર ભારતનાં મંદિરોની મુખ્ય લાક્ષણિકતા કઈ છે?

7 / 50

7. અકબરે કયો કિલ્લો બંધાવ્યો હતો?

8 / 50

8. મધ્યયુગીન સમયનું અમદાવાદનું સ્થાપત્ય કયું છે?

9 / 50

9. ભારતમાં દર વર્ષે 15મી ઑગસ્ટે દિલ્લીમાં કયા સ્થળેથી ધ્વજવંદન થાય છે?

10 / 50

10. ગુપ્ત સમય દરમિયાન કયાં સ્થાપત્યોનું નિર્માણ થયું હતું?

11 / 50

11. રાજપૂતયુગીન સ્થાપત્યમાં ઉત્તર ભારતનાં મંદિરોની કઈ શૈલી પ્રચલિત બની હતી?

12 / 50

12. મધ્યયુગીન સમયનું હિંદુ સ્થાપત્ય કયું છે?

13 / 50

13. મૌર્યયુગ દરમિયાન કયાં સ્થાપત્યોનું નિર્માણ થયું હતું?

14 / 50

14. કોણાર્કના સૂર્યમંદિરને – રથમંદિરને કેટલા અશ્વો વડે ખેંચાતા સૂર્યના રથ જેવું નિર્માણ થયેલું છે?

15 / 50

15. નીચેના સ્થાપત્યનું નામ શું છે?

Std 7 Social Science ch 4 Mcq Quiz Gujarati p1

16 / 50

16. મુઘલયુગ સમયનો નિશાંતબાગ નામનો બગીચો ક્યાં આવેલો છે?

17 / 50

17. આરબશેલીનાં સ્થાપત્યોમાં કયા એક સ્થાપત્યનો સમાવેશ થતો નથી?

18 / 50

18. કયું મંદિર સ્થાપત્યની નાગરશૈલીનું મંદિર છે?

19 / 50

19. કોણાર્કનું સૂર્યમંદિર ક્યા રાજ્યમાં આવેલું છે?

20 / 50

20. કયું સ્થાપત્ય દિલ્લી સ્થાપત્યનું છે?

21 / 50

21. શાહજહાંએ દિલ્લીના લાલ કિલ્લામાં કઈ કલાત્મક વસ્તુ બનાવડાવી હતી?

22 / 50

22. શાહજહાંએ કોની યાદમાં તાજમહાલ બંધાવ્યો હતો?

23 / 50

23. ક્યું મંદિર ‘કાળા પેગોડા’ ના નામથી ઓળખાય છે?

24 / 50

24. કોણાર્કના સૂર્યમંદિરના સૂર્યના રથને કેટલાં પૈડાં છે?

25 / 50

25. પાષાણને છીણી અને હથોડી વડે કોતરીને આકાર બનાવવાની કલા એટલે.......

26 / 50

26. તાજમહાલ કઈ નદીના કિનારે આવેલો છે?

27 / 50

27. નીચેના પૈકી કોનો મકબરો મુઘલ સ્થાપત્યકલાનો વિશેષ નમૂનો છે?

28 / 50

28. મુઘલયુગ સમયનું સ્થાપત્યકલાનું કયું સ્થાપત્ય વિશિષ્ટ પ્રકારનું છે?

29 / 50

29. દિલ્લી સલ્તનતના સમયગાળા દરમિયાન કયાં સ્થાપત્યોનું નિર્માણ થયું હતું?

30 / 50

30. મધ્યયુગીન સમયનું બંગાળનું સ્થાપત્ય કયું છે?

31 / 50

31. ભારતમાં આવેલી વિશ્વની સાત અજાયબી કયા સાચા જોડકાં સાથે બંધ બેસે છે?

32 / 50

32. કોણાર્કના સુર્યમંદિરનું નિર્માણ ક્યા રાજાના સમયમાં થયું હતું?

33 / 50

33. કોણાર્કના સૂર્યમંદિરનું નિર્માણ કેવા પથ્થરોમાંથી થયેલું છે?

34 / 50

34. સ્થાપત્યનો સરળ અર્થ થાય છે

35 / 50

35. શાહજહાંએ દિલ્લીના કિલ્લામાં બંધાયેલી ઇમારતોમાં કઈ ઇમારતનો સમાવેશ થતો નથી?

36 / 50

36. કોણાર્કનું સૂર્યમંદિર ક્યા પ્રકારનું મંદિર છે?

37 / 50

37. દક્ષિણ ભારતનાં મંદિરોની મુખ્ય લાક્ષણિકતા કઈ છે?

38 / 50

38. અનુમૌર્યયુગ દરમિયાન કયાં સ્થાપત્યોનું નિર્માણ થયું હતું?

39 / 50

39. નીચેના સ્થાપત્યનું નામ શું છે?

Std 7 Social Science ch 4 Mcq Quiz Gujarati p1

40 / 50

40. દિલ્લીનો લાલ કિલ્લો કયા મુઘલ બાદશાહે બંધાવ્યો હતો?

41 / 50

41. કોણાર્કનું સૂર્યમંદિર ઓડિશા રાજ્યના કયા જિલ્લામાં આવેલું છે?

42 / 50

42. નીચેના પૈકી કઈ ઇમારત મુઘલ સ્થાપત્યકલાનું સર્વોચ્ચ શિખર ગણાય છે?

43 / 50

43. અકબરે કયો કિલ્લો બંધાવ્યો હતો?

44 / 50

44. નીચેના સ્થાપત્યનું નામ શું છે?

Std 7 Social Science ch 4 Mcq Quiz Gujarati p1

45 / 50

45. સસારામનો મકબરો કોણે બંધાવ્યો હતો?

46 / 50

46. મુઘલયુગ સમયનો શાલીમાર બાગ ક્યાં આવેલો છે?

47 / 50

47. ઓડિશામાં કયું સૂર્યમંદિર આવેલું છે?

48 / 50

48. કયું સ્થાપત્ય મધ્યકાલીન વિશ્વની સાત અજાયબીઓ પૈકીનું એક છે?

49 / 50

49. નીચે આપેલા નકશામાં દર્શાવેલ સ્થાપત્ય કયા રાજ્યમાં આવેલું છે?

Std 7 Social Science ch 4 Mcq Quiz Gujarati p1

50 / 50

50. શાહજહાંએ તાજમહાલ ક્યાં બંધાવ્યો હતો?

Your score is

The average score is 55%

0%

Also Play Quiz :

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 5 MCQ QUIZ

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 4 MCQ Quiz ભાગ 2

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 4 MCQ Quiz ભાગ 3

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 7 વિજ્ઞાન Quiz
જનરલ નોલેજ Quiz
Std 7 Social Science ch 4 Mcq Quiz Gujarati p1

This Post Has One Comment

Leave a Reply