Std 10 Social Science Unit 3 Mcq Quiz Gujarati (ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Quiz)

Std 10 Social Science Unit 3 Mcq Quiz Gujarati
Std 10 Social Science Unit 3 Mcq Quiz Gujarati

Std 10 Social Science Unit 3 Mcq Quiz Gujarati, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 3 Mcq Online Test, Std 10 Social Science Mcq Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq Quiz, Class 10 ss MCQ Online Test, Std 10 Social Science Chapter 3 Mcq Quiz.

Std 10 Social Science Unit 3 Mcq Quiz Gujarati

ધોરણ :10
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 3ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય
MCQ :100
પાસ થવાની ટકાવારી :35%
Std 10 Social Science Unit 3 Mcq Quiz Gujarati
0%
8

Best of Luck

Thank You


Created on By 7c9350ce918c919b54a2ae983833b738gkmcqquiz

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ : 3 MCQ QUIZ

એકમ : 3. ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

MCQ : 100

1 / 100

1. કયો યુગ ભારતીય કલાનો સુવર્ણયુગ કહેવાય છે?

2 / 100

2. ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં..................ખાતેથી સિંધુખીણની સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા છે.

3 / 100

3. ભારતવર્ષનાં ગુફા-સ્થાપત્યો મનુષ્યકૃત……………….ગણાય છે.

4 / 100

4. ધોળાવીરાના કિલ્લા, મહેલ અને નગરની મુખ્ય દીવાલોને……………..રંગ કરવામાં આવ્યો હતો.

5 / 100

5. મોહેં-જો-દડોમાંથી જાહેર ઉપયોગી એવાં………………..મકાનો મળ્યાં છે.

6 / 100

6. લગભગ 200 ફૂટ ઊંચાઈ ધરાવતું ………………નું મંદિર પ્રાચીન ભારતનું અજોડ મંદિર છે.

7 / 100

7. તળાજાના ડુંગરમાં પથ્થરો કોતરીને……………….ગુફાઓની રચના કરવામાં આવી છે.

8 / 100

8. મોહેં-જો-દડોમાં …………………નાં મકાનો બે માળવાળાં અને પાંચ કે સાત ઓરડાવાળાં હતાં.

9 / 100

9. મદુરાઈમાં આવેલા ભવ્ય…………………..ના મુખ્ય ચાર ‘ગોપુરમ્’ છે.

10 / 100

10. મસ્જિદના કિબલા (દીવાલ) ના અંતના ભાગને...................કહે છે.

11 / 100

11. ભારત પ્રાચીન સમયથી ……………માં નિપુણતા ધરાવે છે.

12 / 100

12. નટરાજની……………….તત્કાલીન મૂર્તિકલાનું ઉત્તમ ઉદાહરણ છે.

13 / 100

13. ગુજરાતમાં પંચાસરા મંદિર…………………….માં આવેલું છે.

14 / 100

14. અમદાવાદનું કયું સ્થાપત્ય તેના બારીક કોતરકામ માટે જગતભરમાં જાણીતું છે?

15 / 100

15. ગુજરાતમાં પાટણ ખાતે………………….વાવ આવેલી છે.

16 / 100

16. સ્થાપત્યનો સરળ અર્થ.................એવો થાય છે.

17 / 100

17. …………………માં વહાણ લાંગરવા માટે ધક્કો બાંધવામાં આવતો હતો.

18 / 100

18. રાજસ્થાનમાં………………ખાતેથી સિંધુખીણની સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા છે.

19 / 100

19. …………………….મધ્યયુગ દરમિયાન બુંદેલખંડના ચંદેલ રાજપૂતોની રાજધાનીનું નગર હતું.

20 / 100

20. નીચે આપેલ સિંહાકૃતિ ક્યાંની છે?

93

21 / 100

21. ભારતનું ભવ્ય મીનાક્ષી મંદિર ક્યાં આવેલું છે?

22 / 100

22. સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુ આવેલી રેલિંગને શું કહે છે?

23 / 100

23. તાંજોરમાં બૃહદેશ્વર મંદિરને…………………માળનું ‘ગોપુરમ્’ છે.

24 / 100

24. ગોપુરમ્ એટલે શું?

25 / 100

25. લોથલમાં વહાણ લાંઘરવા માટે શું બાંધવામાં આવતું હતું?

26 / 100

26. ગુજરાતમાં કયો સ્તૂપ આવેલો છે?

27 / 100

27. નીચે આપેલ ચિત્ર કયા સ્થાપત્યનું છે?

92

28 / 100

28. સ્તૂપની ચારે બાજુ રચેલા ગોળાકાર રસ્તાને શું કહે છે?

29 / 100

29. ગુજરાતમાં………………ખાતે મલાવ તળાવ આવેલું છે.

30 / 100

30. …………………માં કોણાર્કનું સૂર્યમંદિર આવેલું છે.

31 / 100

31. ગુજરાતમાં………………..ખાતે જામી મસ્જિદ આવેલી છે.

32 / 100

32. સપ્તસિંધુના સ્થળેથી પાષાણનાં અને તાંબાનાં ઓજારો મળી આવ્યાં છે, તેથી તેને……………..યુગની સંસ્કૃતિ પણ કહે છે.

33 / 100

33. મસ્જિદનું પ્રાંગણ.....................કહેવાય છે.

34 / 100

34. સારનાથના સ્તંભની ટોચ પર પરસ્પર અડકીને ઊભેલા……………….સિંહોની આકૃતિને ભારતના રાષ્ટ્રીય ચિહ્ન તરીકે અપનાવવામાં આવી છે.

35 / 100

35. મસ્જિદમાં..................હંમેશાં મક્કાના કાબાની દિશામાં જ બનાવવામાં આવે છે.

36 / 100

36. ઉદયગિરિ, ખંડિગિરિ, નીલિંગિરિ અને બાઘની ગુફાઓ કયા શહેરની પાસે આવેલી છે?

37 / 100

37. નીચે આપેલ ચિત્ર કયા સ્થાપત્યનું છે?

97

38 / 100

38. મોહેં-જો-દડો જેવી ભૂગર્ભ ગટર યોજના વિશ્વમાં બીજા કયા સ્થળે છે?

39 / 100

39. સ્થાપત્યકલામાં....................નું કૌશલ્ય પ્રયોજાય છે.

40 / 100

40. જૂનાગઢમાં…………………….ગુફાસમૂહો આવેલા છે.

41 / 100

41. દિલ્લીમાં ‘કુવ્વત-ઉલ્-ઇસ્લામ’ નામની મસ્જિદ કયા સુલતાને બંધાવી હતી?

42 / 100

42. અમદાવાદમાં ત્રણ દરવાજા નજીક કઈ મસ્જિદ આવેલી છે?

43 / 100

43. મોહેં-જો-દડોની નગરરચનાનું વિશિષ્ટ લક્ષણ તેની…………………..છે.

44 / 100

44. મસ્જિદના સ્તંભોવાળા ઓરડાને...................કહે છે.

45 / 100

45. ગુજરાતના ધોળકા તાલુકામાં..................ખાતેથી સિંધુખીણની સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા છે.

46 / 100

46. કુતબુદ્દીન ઐબકે……………….માં ‘ઢાઈ દિન કા ઝોંપડા’ નામની મસ્જિદ બંધાવી હતી.

47 / 100

47. ……………માં પાણીના શુદ્ધીકરણની વ્યવસ્થા અદ્ભુત હતી.

48 / 100

48. સ્તંભલેખો કઈ લિપિમાં કોતરાયેલા છે?

49 / 100

49. સિંધુખીણની સંસ્કૃતિના અવશેષો હડપ્પા સ્થળેથી મળી આવ્યા હતા, તેથી તેને…………… સંસ્કૃતિ કહે છે.

50 / 100

50. ઈ. સ. …………….માં મોહેં-જો-દડો ખાતે ખોદકામ દરમિયાન વિશાળ એવી નગર-સભ્યતાના અવશેષો મળી આવ્યા છે.

51 / 100

51. દક્ષિણ ભારતનાં રથમંદિરો……………….યુગની આગવી ઓળખ છે.

52 / 100

52. ભારતનું પ્રાચીન.............નગર-આયોજન સમકાલીન વિશ્વના નગર-આયોજન કરતાં ચડિયાતું હતું.

53 / 100

53. મોઢેરાના સૂર્યમંદિરનું નકશીકામ…………………શૈલીમાં થયેલું છે.

54 / 100

54. મોહેં-જો-દડો નગરની આગવી વિશેષતા કઈ હતી?

55 / 100

55. ભારતના રાષ્ટ્રીય પ્રતીક તરીકે નીચેનાંમાંથી કયા એક પ્રતીકને સ્થાન આપવામાં આવ્યું છે?

56 / 100

56. ………………નગર-આયોજનની દૃષ્ટિએ શ્રેષ્ઠ હતું.

57 / 100

57. સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાય છે?

58 / 100

58. નીચે આપેલ કીર્તિતોરણ કયા શહેરમાં આવેલું છે?

96

59 / 100

59. મોહેં-જો-દડોના દરેક મકાનમાં એક………………..હતો.

60 / 100

60. હિમાચલ પ્રદેશમાં....................ખાતેથી સિંધુખીણથી સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા છે.

61 / 100

61. મોહેં-જો-દડો જેવી ગટર યોજના સમકાલીન સભ્યતાઓમાં ભૂમધ્ય સમુદ્રના……….……ના ટાપુ સિવાય ક્યાંય જોવા મળતી નથી.

62 / 100

62. નીચે પૈકી કઈ બાબત ઉક્ત સ્તંભમાં અંકિત કરેલ નથી?

79

63 / 100

63. ગુજરાતમાં…………………..ખાતે મુનસર તળાવ આવેલું છે.

64 / 100

64. નાગાર્જુન કોંડાનો અને અમરાવતીનો સ્તૂપ………………શૈલીના સર્વશ્રેષ્ઠ નમૂનાઓ છે.

65 / 100

65. ઈ. સ. 1921માં…………..એ હડપ્પા પાસેથી ભારતીય સભ્યતાના અતિપ્રાચીન અવશેષોની શોધ કરી.

66 / 100

66. સાંચીનો અસલ સ્તૂપ………………નો બનાવેલો હતો.

67 / 100

67. ઈ. સ. …………...માં દયારામ સહાનીએ પંજાબમાં મોન્ટેગોમરી જિલ્લામાં આવેલા હડપ્પા પાસેથી ભારતીય સભ્યતાના અતિ-પ્રાચીન અવશેષોની શોધ કરી.

68 / 100

68. એક જ પથ્થરમાંથી કે ખડકમાંથી કોતરીને બનાવેલાં જગવિખ્યાત રથમંદિરો કયા યુગની આગવી ઓળખ છે?

69 / 100

69. નીચે આપેલ સ્થાપત્યને ઓળખી બતાવો.

95

70 / 100

70. ……………… ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબરમતી એમ બે નદીઓના વચ્ચેના પ્રદેશમાં આવેલું છે.

71 / 100

71. પલ્લવોની રાજધાની ……………… ખાતે બંધાયેલાં મંદિરો પ્રસિદ્ધ છે.

72 / 100

72. ગુજરાતમાં મોઢેરા ખાતે આવેલ સૂર્યમંદિર સોલંકી યુગના રાજવી………….. બંધાવ્યું હતું.

73 / 100

73. ભારતનાં કયાં સ્થાપત્યો મનુષ્યકૃત સૌંદર્યધામો ગણાય છે?

74 / 100

74. નીચે આપેલ ચિત્ર કયા પ્રકારના સ્થાપત્યનું છે?

94

75 / 100

75. મૌર્યયુગમાં રચાયેલ સાંચીનો સ્તૂપ……………..માં આવેલ છે.

76 / 100

76. મોહેં-જો-દડોનો અર્થ……………..એવો થાય છે.

77 / 100

77. ગુજરાતના……………….ખાતે સૂર્યમંદિર આવેલું છે.

78 / 100

78. કચ્છની ખાપરા-કોડિયાની ગુફાઓ…………….એ શોધી કાઢી હતી.

79 / 100

79. બિહારમાં આવેલ સમેત શિખરજી સિદ્ધક્ષેત્ર જૈન તીર્થધામને………………….કહે છે.

80 / 100

80. ગુજરાતમાં......................ખાતે રુદ્રમહાલય આવેલો છે.

81 / 100

81. સપ્તસિંધુ નદીઓના પ્રદેશમાં જે સંસ્કૃતિ ખીલી હતી તે………………ની સંસ્કૃતિ કહેવાય છે.

82 / 100

82. ભારતનું પ્રાચીન.............નગર-આયોજન સમકાલીન વિશ્વના નગર-આયોજન કરતાં ચડિયાતું હતું.

83 / 100

83. સમ્રાટ અશોકના સ્તંભલેખો………………લિપિમાં કોતરેલા છે.

84 / 100

84. ……………..એટલે મંદિરનું પ્રવેશદ્વાર.

85 / 100

85. ગુજરાતમાં સમ્રાટનો શિલાલેખ……………..માં ગિરનાર પર્વત તરફ જતાં તળેટીમાં આવેલ છે.

86 / 100

86. સિંધુખીણની સંસ્કૃતિમાંથી મળી આવેલાં નગરો પૈકી કયા નગરનું આયોજન શ્રેષ્ઠ હતું?

87 / 100

87. …………………નદીઓનો પ્રદેશ એ આપણા દેશની સંસ્કૃતિનો પ્રદેશ છે.

88 / 100

88. મોઢેરાના સૂર્યમંદિરમાં સૂર્યની..................વિવિધ મૂર્તિઓ છે.

89 / 100

89. સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાય છે?

90 / 100

90. દેલવાડાનાં જૈનમંદિરો કયા રાજ્યમાં આવેલાં છે?

91 / 100

91. ગુજરાતના કચ્છ જિલ્લાના....................ખાતેથી સિંધુખીણની સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા છે.

92 / 100

92. નીચે આપેલ ચિત્ર કઈ વાવનું છે?

98

93 / 100

93. નીચે આપેલ ચિત્ર કયા નગરની રચનાની યાદ અપાવે છે?

91

94 / 100

94. …………..સ્તંભ દુનિયાની સર્વોત્તમ શિલ્પકૃતિઓ પૈકીનો એક નમૂનો ગણાય છે.

95 / 100

95. નીચે આપેલ ચિત્ર કયા નગરની રચનાની યાદ અપાવે છે?

89

96 / 100

96.  ………………..રાજાઓએ દ્રવિડ શૈલીની સ્થાપત્યકલાને ઉચ્ચ કક્ષાએ પહોંચાડી હતી.

97 / 100

97. નીચે આપેલ ચિત્ર કયા નગરની રચનાની યાદ અપાવે છે?

90

98 / 100

98. સ્થાપત્યનો સરળ અર્થ.................એવો થાય છે.

99 / 100

99. સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે...........…..શબ્દ વપરાય છે.

100 / 100

100. ………………નું મંદિર ચોલવંશની રાજધાની થંજાવુરમાં આવેલું છે.

Your score is

The average score is 65%

0%

Also Play Quiz :

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Quiz
Std 10 Social Science Unit 3 Mcq Quiz Gujarati
Scroll to Top