Std 10 Social Science Unit 4 Mcq Quiz Gujarati (ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Quiz)

Std 10 Social Science Unit 4 Mcq Quiz Gujarati
Std 10 Social Science Unit 4 Mcq Quiz Gujarati

Std 10 Social Science Unit 4 Mcq Quiz Gujarati, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 4 Mcq Online Test, Std 10 Social Science Mcq Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq Quiz, Class 10 ss MCQ Online Test, Std 10 Social Science Chapter 4 Mcq Quiz.

Std 10 Social Science Unit 4 Mcq Quiz Gujarati

ધોરણ :10
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 4ભારતનો સાહિત્યિક વારસો
MCQ :75
પાસ થવાની ટકાવારી :35%
Std 10 Social Science Unit 4 Mcq Quiz Gujarati
0%
9

Best of Luck

Thank You


Created on By 3081bccaf4b55abcf95ee0187d5d1099gkmcqquiz

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ : 4 MCQ QUIZ

એકમ : 4. ભારતનો સાહિત્યિક વારસો

MCQ : 75

1 / 75

1. મહર્ષિ પાણિનિએ ‘અષ્ટાધ્યાયી’ ગ્રંથની રચના ઈ. સ. પૂર્વે……………..સદીમાં કરી.

2 / 75

2. ……………..પોતાનાં પુસ્તકોમાં ભારતનું વાતાવરણ, એની સુંદરતા, એની ઇમારતો અને એનાં જ્ઞાન-વિજ્ઞાનનાં પુષ્કળ વખાણ કર્યાં છે.

3 / 75

3. કાદમ્બરી’ની રચના……………કરી છે.

4 / 75

4. ભારતની કઈ વિદ્યાપીઠમાં વિશ્વભરમાં શ્રેષ્ઠતમ ગણાય તેવાં ગ્રંથાલયો હતાં?

5 / 75

5. …………………માં અયોધ્યાના રાજવી રામચંદ્રની કથા આપી છે.

6 / 75

6. ભગવાન બુદ્ધે પોતાના મતના પ્રચાર અને પ્રસાર માટે………….પર પસંદગી ઉતારી હતી.

7 / 75

7. મુઘલ સમ્રાટોનો સાચો ક્રમ પસંદ કરો.

8 / 75

8. ……………..ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે રચવામાં આવ્યો છે.

9 / 75

9. …………………ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે, જે કશ્મીરનો ઇતિહાસ આલેખે છે.

10 / 75

10. પ્રારંભિક………………….સાહિત્યને ત્રિપિટક' તરીકે ઓળખવામાં આવે છે.

11 / 75

11. ………………કવિ તિરુવલ્લુવરનો પ્રખ્યાત ગ્રંથ છે.

12 / 75

12. ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ………………..છે.

13 / 75

13. 5મી સદીમાં કયા ચીની પ્રવાસીએ તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી?

14 / 75

14. શ્રીમદ્ભગવદ્ગીતા’માં મોક્ષપ્રાપ્તિના આ ત્રણ માર્ગોમાંથી…………….માર્ગનું વિવેચન નથી.

15 / 75

15. 5મી સદીની શરૂઆતમાં ચીની મુસાફર………………..તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી.

16 / 75

16. મુલ્લા દાઉદનો ગ્રંથ………………એ અવધિ ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે.

17 / 75

17. ...............વિદ્યાપીઠમાં ગ્રંથાલયવાળો વિસ્તાર ‘ધર્મગંજ' તરીકે ઓળખાતો હતો.

18 / 75

18. ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ ચાણક્યે તેમજ ખુદ ચંદ્રગુપ્ત મૌર્યે……………….વિદ્યાપીઠમાં શિક્ષણ લીધું હતું.

19 / 75

19. 7મી સદીમાં ચીની મુસાફર…………………….નાલંદા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી.

20 / 75

20. તુલસીદાસે પ્રસિદ્ધ ગ્રંથ ‘રામચરિતમાનસ’………………..ભાષામાં લખ્યો હતો.

21 / 75

21. મુદ્રારાક્ષસ’ની રચના……………….કરી છે.

22 / 75

22. ……………..ના સર્જનાત્મક પ્રયોગથી સાહિત્યનું સર્જન થવા પામ્યું.

23 / 75

23. …………….યજ્ઞનો વેદ કહેવાય છે.

24 / 75

24. દશકુમારચરિત’ની રચના …………… કરી છે.

25 / 75

25. ………………વિશ્વનો સૌથી મોટો કાવ્યગ્રંથ છે.

26 / 75

26. નીચેનાંમાંથી એક જોડકું ખરું નથી. તે શોધીને ઉત્તર લખો.

27 / 75

27. કવિઓ પંપા, પોન્ના અને રન્નાને પ્રારંભિક…………………સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે.

28 / 75

28. …………………ની રચનાઓ મુખ્યત્વે સધુંકડી લોકબોલીમાં છે.

29 / 75

29. સમ્રાટ અશોકના આશ્રયથી વારાણસીનો………………મઠ પ્રસિદ્ધ યાત્રાધામ બન્યો હતો.

30 / 75

30. …………………ને ‘સંગીતની ગંગોત્રી’ કહે છે.

31 / 75

31. કથાસરિતસાગર : સોમદેવ | રાજતરંગિણી :…………………..

32 / 75

32. મધ્યયુગની સૌથી મહત્ત્વની ઘટના……………..ભાષાના જન્મની છે.

33 / 75

33. બંગાળમાં સંત ....………થી ભક્તિગીતો લખવાની પરંપરા શરૂ થઈ હતી.

34 / 75

34. ..................માં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે.

35 / 75

35. બિહારના પટના જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે પ્રાચીન…………..વિદ્યાપીઠ આવેલી છે.

36 / 75

36. …………….એક કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી સંત અને સંગીતકાર હતા.

37 / 75

37. શૂદ્રક : મૃચ્છકટિકમ્ | દંડી : ………………..

38 / 75

38. મોક્ષપ્રાપ્તિના ત્રણ માર્ગો – જ્ઞાન, કર્મ અને ભક્તિમાર્ગનું વિવેચન શેમાં કરવામાં આવ્યું છે?

39 / 75

39. ચીની પ્રવાસી……………….લખ્યું છે કે, વલભી પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણસંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી હતી.

40 / 75

40. વિજયનગરના મહાન સમ્રાટ…………………તેલુગુ અને સંસ્કૃત ભાષાના લેખક હતા.

41 / 75

41. …………….વિદ્યાધામ ત્યારે બૌદ્ધ ધર્મના હીનયાન પંથનું કેન્દ્ર હતું.

42 / 75

42. નીચેનાંમાંથી એક જોડકું ખરું નથી. તે શોધીને ઉત્તર લખો.

43 / 75

43. ગુજરાતી ભાષામાં ભક્તિગીતો લખવાનો પ્રારંભ કોણે કર્યો?

44 / 75

44. …………………ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ છે.

45 / 75

45. ………………એક ઐતિહાસિક કૃતિ તરીકે ઘણો જ મૂલ્યવાન ગ્રંથ છે.

46 / 75

46. ઉત્તરરામચરિત'ની રચના……………..કરી છે.

47 / 75

47. દ્રવિડકુળની સૌથી જૂની ભાષા કઈ છે?

48 / 75

48. નીચેનાંમાંથી એક જોડકું ખરું નથી. તે શોધીને ઉત્તર લખો.

49 / 75

49. કવિ ચંદબરદાઈનો કયો ગ્રંથ હિંદી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે?

50 / 75

50. કિરાતાર્જુનિયમ્'ની રચના……………..કરી છે.

51 / 75

51. વિશ્વનો સૌથી મોટો કાવ્યગ્રંથ કયો છે?

52 / 75

52. ………………ભાષા દિલ્લીના સુલતાનોની રાજભાષા હતી.

53 / 75

53. આર્યો તેમના જીવનનો અંતિમ સમય………………….માં જઈને ગાળતા.

54 / 75

54. ..............વિદ્યાપીઠમાંથી ભણીને બહાર નીકળેલ વિદ્યાર્થી ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણાતો.

55 / 75

55. મુલ્લા દાઉદનો ‘ચંદ્રાયન’ ગ્રંથ……………ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે.

56 / 75

56. ................વિદ્યાપીઠમાં 64 વિદ્યાઓનું શિક્ષણ અપાતું હતું.

57 / 75

57. ………………..પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું.

58 / 75

58. દૂરદૂરના ગંગા-યમુનાના મેદાન વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ………………..માં ઉચ્ચ અભ્યાસ માટે આવતા હતા.

59 / 75

59. ………………માં દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે.

60 / 75

60. કવિ ચંદબરદાઈરચિત…………………હિંદી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે.

61 / 75

61. મહર્ષિ પાણિનિનો મહાન ગ્રંથ કયો છે?

62 / 75

62. પ્રાચીન ભારતની લિપિ.....................સમયની છે.

63 / 75

63. ……………….દ્રવિડકુળની સૌથી જૂની ભાષા છે.

64 / 75

64. …………..ભાષાને ‘આર્ય ભાષા’ કે ‘ઋષિઓની ભાષા' કે વિદ્વાનોની ભાષા’ કહે છે.

65 / 75

65. સંસ્કૃત સાહિત્યના વિશ્વપ્રસિદ્ધ લેખક કોણ છે?

66 / 75

66. મૃચ્છકટિકમ્’ની રચના……………………કરી છે.

67 / 75

67. નીચે આપેલ ચિત્ર કઈ વિદ્યાપીઠનું છે?

Picture1 4

68 / 75

68. 7મી સદીમાં ગુજરાતનું.....................વિદ્યાધામ શિક્ષણનું અતિ પ્રસિદ્ધ કેન્દ્ર હતું.

69 / 75

69. કઈ વિદ્યાપીઠમાં પ્રસિદ્ધ વિદ્વાનોનાં નામ દરવાજા પર લખવામાં આવતાં?

70 / 75

70. મહાન વ્યાકરણશાસ્ત્રી મહિર્ષ પાણિનિએ...............ગ્રંથની રચના કરી હતી.

71 / 75

71. બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયું છે?

72 / 75

72. પ્રાચીન યુગમાં રચાયેલી વહીવટી વિજ્ઞાનની કૃતિ કઈ છે?

73 / 75

73. ……………….ભાષા હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મળતી આવે છે.

74 / 75

74. …………….વિશ્વ પ્રસિદ્ધ કવિ છે.

75 / 75

75. ઉત્તર ભારતમાં મધ્ય યુગની શરૂઆતમાં…………………ભાષા સાહિત્યની ભાષા બની રહી.

Your score is

The average score is 65%

0%

Also Play Quiz :

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Quiz
Std 10 Social Science Unit 4 Mcq Quiz Gujarati

This Post Has One Comment

Leave a Reply