Std 9 Social Science Unit 4 Mcq Quiz Gujarati (ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Quiz)

Std 9 Social Science Unit 4 Mcq Quiz Gujarati
Std 9 Social Science Unit 4 Mcq Quiz Gujarati

Std 9 Social Science Unit 4 Mcq Quiz Gujarati, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 4 Mcq Online Test, Std 9 Social Science Mcq Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq Quiz, Class 9 ss MCQ Online Test, Std 9 Social Science Chapter 4 Mcq Quiz.

Std 9 Social Science Unit 4 Mcq Quiz Gujarati

ધોરણ :9
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 4ભારતની રાષ્ટ્રીય ચળવળો
MCQ :45
પાસ થવાની ટકાવારી :35%
Std 9 Social Science Unit 4 Mcq Quiz Gujarati
0%
3

Best of Luck

Thank You


Created on By 7c9350ce918c919b54a2ae983833b738gkmcqquiz

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ : 4 MCQ QUIZ

એકમ : 4. ભારતની રાષ્ટ્રીય ચળવળો

MCQ : 45

1 / 45

1. કેટલાક લેખકો વાઇસરૉય...................ને ‘મુસ્લિમ કોમવાદના પિતા' કહે છે.

2 / 45

2. ……………….બનાવને કારણે ગાંધીજીએ અસહકારનું આંદોલન મોકૂફ રાખ્યું હતું.

3 / 45

3. કઈ સ્ટીમરોની ઘટનાએ ક્રાંતિકારીઓને વિદેશોમાં અંગ્રેજો વિરુદ્ધ લાગણી જાગ્રત કરવામાં પ્રેરકબળ પૂરું પાડ્યું?

4 / 45

4. કયા ઍક્ટથી વ્યક્તિસ્વાતંત્ર્ય અને વાણીસ્વાતંત્ર્ય નષ્ટ થયું?

5 / 45

5. પાકિસ્તાનના સાચા સર્જક મહંમદઅલી ઝીણા કે રહિમતુલ્લા નહિ; પરંતુ………………...જ હતા.

6 / 45

6. વાઈસરૉય.................એ બંગાળના બે ભાગલા પાડ્યા.

7 / 45

7. …………….આંદોલનની અસરને લીધે દેશમાં અંગ્રેજીના સ્થાને હિંદી ભાષાને મહત્ત્વ મળ્યું.

8 / 45

8. નીચેના બનાવોને સમયાનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો.

(A) સ્વરાજ્ય પક્ષે ધારાસભાઓની ચૂંટણીમાં ઝુકાવ્યું.

(B) અસહકારના આંદોલનને નાગપુર કૉંગ્રેસ અધિવેશનમાં બહાલી મળી.

(C) ઉત્તર પ્રદેશમાં ગોરખપુર જિલ્લાના ચૌરીચૌરા ગામમાં ઉશ્કેરાયેલ ટોળાએ 21 પોલીસોને મોતને ઘાટ ઊતાર્યાં.

(D) ડ્યૂક ઑફ કૈનાટ ભારત આવ્યા ત્યારે તેમની બહિષ્કાર કરાયો.

9 / 45

9. અસહકારની લડત મોકૂફી બાદ ચિત્તરંજનદાસ મુનશી અને મોતીલાલ નેહરુએ..................પક્ષની રચના કરી.

10 / 45

10. અસહકારના આંદોલનની શરૂઆતમાં કોણે પોતાની ‘કૈસરે હિંદ'ની ઉપાધિનો ત્યાગ કર્યો?

11 / 45

11. નીચેના બનાવોને સમયાનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો.

(A) મુસ્લિમ લીગની સ્થાપના થઈ.

(B) સુરતના કૉંગ્રેસના અધિવેશનમાં કૉંગ્રેસના ‘જહાલ' અને 'મવાળ’ એમ બે ભાગલા પડ્યા.

(C) સમગ્ર બંગાળ પ્રાંતમાં ‘રાષ્ટ્રીય શોકદિન' તરીકે મનાવવામાં આવ્યો.

(D) બંગાળના ભાગલા રદ કરવામાં આવ્યા.

12 / 45

12. શ્રી અરવિંદ ઘોષે કયા પુસ્તકમાં ક્રાંતિની યોજનાનું વર્ણન કર્યું હતું?

13 / 45

13. ‘‘સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને હું તેને લઈને જ ઝંપીશ.’’ આ વિધાન કોણે કહ્યું હતું?

14 / 45

14. બાજુમાં આપેલા ભારતના વિભાગીય નકશામાં નિર્દેશિત સ્થળ કયા ઐતિહાસિક બનાવની યાદ કરાવે છે?

Picture1 3

15 / 45

15. ………………..આંદોલનથી ભારતને ખૂબ આર્થિક લાભ થયો.

16 / 45

16. સ્વરાજ્ય પક્ષનો હેતુ શો હતો?

17 / 45

17. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી?

18 / 45

18. પોતાની સહીવાળી સોનાની પટ્ટી રશિયાના ઝારને કોણે મોકલી હતી?

19 / 45

19. કયા વાઇસરૉયે બંગાળના બે ભાગલા પાડ્યા?

20 / 45

20. જલિયાંવાલા બાગના હત્યાકાંડનો કરનાર................હતો.

21 / 45

21. જલિયાંવાલા બાગ.............શહેરમાં આવેલો છે.

22 / 45

22. સ્વદેશીને ઉત્તેજન આપવા માટે કયું આંદોલન ઉગ્ર બન્યું?

23 / 45

23. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા?

24 / 45

24. પરદેશની ભૂમિ પર ભારતનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો?

25 / 45

25. ………………ઇંગ્લેન્ડના કાયદા ખાતાના પ્રધાન હતા.

26 / 45

26. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા કોણે તૈયાર કરી હતી?

27 / 45

27. નીચેના બનાવોને સમયાનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો.

(A) ગાંધીજીએ રૉલેટ ઍક્ટને ‘કાળો કાયદો' કહ્યો.

(B) અમદાવાદમાં રાયપુર દરવાજા બહાર વાઇસરૉય મિન્ટો પર બૉમ્બ ફેંકવામાં આવ્યો.

(C) અમૃતસરમાં જલિયાંવાલા બાગ હત્યાકાંડ સર્જાયો.

(D) અમેરિકાના કૅલિફૉર્નિયામાં ‘ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ’ ની સંસ્થા સ્થપાઈ.

28 / 45

28. જલિયાંવાલા બાગમાં કોણે બેફામ ગોળીબાર કરાવ્યો?

29 / 45

29. રશિયાના ક્યા ક્રાંતિવીરે ભારતના ક્રાંતિકારીઓને બધી જ મદદ કરવા વચન આપ્યું હતું?

30 / 45

30. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત………………કરી.

31 / 45

31. કયો નવો પક્ષ સ્થપાતાં સ્વરાજ્ય પક્ષની પ્રતિષ્ઠા ઓસરી ગઈ?

32 / 45

32. વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિમાં કયા એક ક્રાંતિકારી નહોતા?

33 / 45

33. શ્રી અરવિંદ ઘોષે....................નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના વર્ણવી હતી.

34 / 45

34. ………………..આંદોલનથી ભારતને ખૂબ આર્થિક લાભ થયો.

35 / 45

35. જલિયાંવાલા બાગ કયા શહેરમાં આવેલો છે?

36 / 45

36. ગાંધીજીએ....................ને ‘કાળો કાયદો' કહ્યો હતો.

37 / 45

37. બંગાળના ભાગલાના અમલનો દિવસ કયા દિન તરીકે મનાવવામાં આવ્યો?

38 / 45

38. ખિલાફત ચળવળના મુખ્ય નેતાઓ.................અને..................હતા.

39 / 45

39. બ્રિટિશ શાસન સમયે………………. સૌથી મોટો પ્રાંત હતો.

40 / 45

40. બ્રિટિશ શાસન સમયે………………. સૌથી મોટો પ્રાંત હતો.

41 / 45

41. ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા?

42 / 45

42. જૂન, 1925માં…………નું અવસાન થતાં ‘સ્વરાજ્ય પક્ષ' નબળો પડ્યો.

43 / 45

43. અંગ્રેજ અધિકારી વિલિયમ વાયલીની હત્યા કોણે કરી?

44 / 45

44. કોને ઉત્તેજન આપવા માટે બંગાળના બે ભાગલા પાડવામાં આવ્યા?

45 / 45

45. કેટલાક લેખકો કોને ‘મુસ્લિમ કોમવાદના જનક' કહે છે?

Your score is

The average score is 74%

0%

Also Play Quiz :

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
Std 9 Social Science Unit 4 Mcq Quiz Gujarati
Scroll to Top