Std 9 Social Science Unit 5 Mcq Quiz Gujarati (ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Quiz)

Std 9 Social Science Unit 5 Mcq Quiz Gujarati
Std 9 Social Science Unit 5 Mcq Quiz Gujarati

Std 9 Social Science Unit 5 Mcq Quiz Gujarati, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 5 Mcq Online Test, Std 9 Social Science Mcq Quiz, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Mcq Quiz, Class 9 ss MCQ Online Test, Std 9 Social Science Chapter 5 Mcq Quiz.

Std 9 Social Science Unit 5 Mcq Quiz Gujarati

ધોરણ :9
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 5ભારત : આઝાદી તરફ પ્રયાણ
MCQ :55
પાસ થવાની ટકાવારી :35%
Std 9 Social Science Unit 5 Mcq Quiz Gujarati
0%
3

Best of Luck

Thank You


Created on By 6efaaf22421bc8768a39281e5bf73f1c?s=32&r=ggkmcqquiz

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન એકમ : 5 MCQ QUIZ

એકમ : 5. ભારત : આઝાદી તરફ પ્રયાણ

MCQ : 55

1 / 55

1. …….........એ દાંડીકૂચની તુલના ગૌતમ બુદ્ધના ‘મહાભિનિષ્ક્રમણ' સાથે કરી હતી.

2 / 55

2. ગાંધીજીએ કઈ ગોળમેજી પરિષદમાં હાજરી આપી?

3 / 55

3. ) ‘‘હું બ્રિટિશ સામ્રાજ્યરૂપી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું. આ વિધાન ગાંધીજીએ કયા સ્થળે ઉચ્ચાર્યું હતું?

4 / 55

4. સુભાષચંદ્ર બોઝે કયો રાજકીય પક્ષ સ્થાપ્યો?

5 / 55

5. સિંગાપુરના હિંદીઓએ સુભાષચંદ્ર બોઝને....................નું હુલામણું નામ આપ્યું

6 / 55

6. હિંદના બે ભાગલા કરવાની યોજના કોણે રજૂ કરી?

7 / 55

7. પ્રો. અગ્રવાલ કયા રિપોર્ટને વર્તમાન ભારતીય બંધારણની બ્લુ પ્રિન્ટ' કહે છે.

8 / 55

8. ગાંધીજીએ દાંડીયાત્રા શા માટે શરૂ કરી?

9 / 55

9. …………… એ ભારતનાં દેશી રાજ્યોનું ‘ભારતીય સંઘ’ માં વિલીનીકરણ કર્યું.

10 / 55

10. હિંદુસ્તાનના વિભાજન સમયે ભારતમાં કયા અંગ્રેજ ગવર્નર જનરલ હતા?

11 / 55

11. 'ચલો દિલ્લી'નું સૂત્ર કોણે આપ્યું હતું?

12 / 55

12. દાંડીકૂચ ક્યારે કરવામાં આવી?

13 / 55

13. .....……………..એ કૉંગ્રેસ છોડીને 'ફોરવર્ડ બ્લોક' નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી.

14 / 55

14. ગાંધીજીએ દાંડીકૂચ ક્યાંથી શરૂ કરી?

15 / 55

15. ડોમિનિયન સ્ટેટ્સ એટલે શું?

16 / 55

16. મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિએ 'હિંદ છોડો' ને લગતો ઐતિહાસિક ઠરાવ ક્યારે પસાર કર્યો?

17 / 55

17. સુભાષચંદ્ર બોઝે કયું સૂત્ર આપ્યું હતું?

18 / 55

18. ભારતમાં દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસને………………તરીકે ઊજવવામાં આવે છે.

19 / 55

19. સાયમન કમિશન કેટલા સભ્યોનું બનેલું હતું?

20 / 55

20. સ્વતંત્ર ભારતે 26 જાન્યુઆરીના દિવસને કઈ રીતે અમર બનાવ્યો છે?

21 / 55

21. ક્રાંતિકારીઓએ લાલા લજપતરાયના મૃત્યુ માટે જવાબદાર કયા અંગ્રેજ અધિકારીની હત્યા કરી?

22 / 55

22. કરેંગે યા મરેંગે.’’ ગાંધીજીએ આ સૂત્ર ક્યારે ઉચ્ચાર્યું હતું?

23 / 55

23. અખંડ હિંદના બે ભાગલા કરવાની યોજનાને કઈ યોજના કહે છે?

24 / 55

24. નેતાજી’ નું હુલામણું નામ કોને મળ્યું હતું?

25 / 55

25. …………………ની યોજના અનુસાર બ્રિટિશ પાર્લમેન્ટે હિંદ સ્વાતંત્ર્યધારો પસાર કર્યો.

26 / 55

26. નીચેના બનાવોને સમયાનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો.

(A) પહેલી ગોળમેજી પરિષદ લંડનમાં મળી.

(B) સુભાષચંદ્ર બોઝ બર્લિનથી સિફતપૂર્વક જાપાન પહોંચ્યા.

(C) મુંબઈમાં મળેલી કૉંગ્રેસ મહાસમિતિની બેઠકમાં ગાંધીજીની આગેવાની હેઠળ ‘હિંદ છોડો’નો ઠરાવ પસાર કરવામાં આવ્યો.

(D) કૉંગ્રેસની કારોબારી સમિતિએ વ્યક્તિગત સત્યાગ્રહ બંધ કરવાનો નિર્ણય કર્યો.

27 / 55

27. ……………નાં આંદોલનના ભાગરૂપે ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું.

28 / 55

28. ભારતના દેશી રાજ્યોનું ભારતસંઘમાં વિલીનીકરણ કરી કોણે રાજકીય એકતા સિદ્ધ કરી?

29 / 55

29. ભારતમાં સ્વાતંત્ર્યદિનની સૌપ્રથમ ઉજવણી ક્યારે થઇ?

30 / 55

30. ……………….સ્વતંત્ર ભારતના પ્રથમ હિંદી ગવર્નર જનરલ તરીકે નિયુક્ત થયા હતા.

31 / 55

31. કઈ વ્યક્તિ દાંડીકૂચને ‘મહાભિનિષ્ક્રમણ' સાથે સરખાવે છે?

32 / 55

32. સુભાષચંદ્ર બોઝે અંદમાન-નિકોબાર ટાપુઓને અનુક્રમે કયા નામ આપ્યાં.

33 / 55

33. 'નેહરુ અહેવાલ’માં ભારતને કયા પ્રકારનું સ્વરાજ્ય આપવાની માગણી કરવામાં આવી હતી.

34 / 55

34. સાયમન કમિશનમાં કુલ……………..સભ્યો હતા.

35 / 55

35. સુભાષચંદ્ર બોઝ અંદમાન-નિકોબાર ટાપુઓને અનુક્રમે.................અને..............નામ આપ્યાં.

36 / 55

36. સુભાષચંદ્ર બોઝે................રેડિયો પરથી પોતાના દેશબાંધવોને બ્રિટન સામે જેહાદ જગાડવા અનુરોધ કર્યો.

37 / 55

37. આપણે દર વર્ષે કયા દિવસને ‘પ્રજાસત્તાક દિવસ’ તરીકે ઊજવીએ છીએ?

38 / 55

38. સરહદના ગાંધી' કોણ કહેવાયા?

39 / 55

39. ઈ. સ. 1930માં કૉંગ્રેસે અંગ્રેજ સરકાર સમક્ષ કયા સ્વરાજ્યની માગણી કરી?

40 / 55

40. અંગ્રેજ પોલીસોના લાઠીચાર્જને કારણે.................... નું અવસાન થયું.

41 / 55

41. સ્વતંત્ર ભારતના પ્રથમ હિંદી ગવર્નર જનરલ કોણ હતા?

42 / 55

42. ………………….ની ચળવળ એ ભારતની રાષ્ટ્રીય ચળવળના ઇતિહાસની એક મહત્ત્વની ચળવળ હતી.

43 / 55

43. ‘‘આઝાદી માટે મારી આ અંતિમ લડત છે.'' એમ કોણે કહ્યું હતું?

44 / 55

44. સાયમન કમિશનનો વિરોધ કરતાં લાઠીચાર્જથી કોનું મૃત્યુ થયું હતું?

45 / 55

45. કાગડા કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ્ય મળે નહિ ત્યાં સુધી આશ્રમમાં પાછો નહિ ફરું.” આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી.

46 / 55

46. કૉંગ્રેસની કારોબારી સમિતિએ વ્યક્તિગત સત્યાગ્રહ બંધ કરવાનો નિર્ણય શાથી લીધો?

47 / 55

47. ગાંધીજીએ 12 માર્ચ, 1930ના રોજ....................નો સત્યાગ્રહ શરૂ કર્યો.

48 / 55

48. જવાહરલાલ નેહરુ અને સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ……………ના હિમાયતી હતા.

49 / 55

49. મૉન્ટ-ફર્ડ સુધારામાં નવા સુધારાની જરૂરિયાત માટે કેટલાં વર્ષે કમિશન નીમવું તેવી જોગવાઈ હતી?

50 / 55

50. બાજુમાં આપેલ ભારતના વિભાગીય નકશામાં નિર્દેશિત સ્થળ ક્યા ઐતિહાસિક બનાવની યાદ કરાવે છે?

IMG 20231021 172237

51 / 55

51. નીચેના બનાવોને સમયાનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો.

(A) ગાંધીજી અને વાઇસરૉય ઇરવિન વચ્ચે ગાંધી-ઇરવિન સમજૂતી થઈ.

(B) સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી.

(C) ગાંધીજીએ અમદાવાદના સાબરમતી રિજન આશ્રમથી દાંડીયાત્રા શરૂ કરી.

(D) હિંદી રાષ્ટ્રીય મહાસભાએ સ્વતંત્રતાના શપથ લઈને પ્રથમ વાર સ્વાતંત્ર્યદિન ઊજવ્યો.

52 / 55

52. આપણા દેશનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું?

53 / 55

53. નીચેના બનાવોને સમયાનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો.

(A) મુંબઈમાં નૌકાવિગ્રહ થયો.

(B) વાઇસરૉય માઉન્ટ બેટને અખંડ હિંદના બે ભાગલા કરવાની યોજના રજૂ કરી.

(C) સુભાષચંદ્ર બોઝે અંદમાન-નિકોબાર ટાપુઓની મુલાકાત લીધી.

(D) સુભાષચંદ્ર બોઝ જાપાનથી સિંગાપુર ગયા.

54 / 55

54. હિંદ સ્વાતંત્ર્યધારો' કોણે પસાર કર્યો?

55 / 55

55. ગાંધીજીએ કૉંગ્રેસના પ્રતિનિધિ તરીકે.................... ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી.

Your score is

The average score is 77%

0%

Also Play Quiz :

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
Std 9 Social Science Unit 5 Mcq Quiz Gujarati

This Post Has One Comment

Leave a Reply