Std 7 Social Science Unit 9 Mcq Quiz Gujarati (ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz)

Std 7 Social Science Unit 9 Mcq Quiz Gujarati
Std 7 Social Science Unit 9 Mcq Quiz Gujarati

Std 7 Social Science Unit 9 Mcq Quiz Gujarati, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz,ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 9 Mcq Online Test,Std 7 Social Science Mcq Quiz,ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq Quiz,Class 7 ss MCQ Online Test,Std 7 Social Science Chapter 9 Mcq Quiz.

Std 7 Social Science Unit 9 Mcq Quiz Gujarati

ધોરણ :7
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 9અઢારમી સદીના રાજકીય શાસકો
MCQ :55
પાસ થવાની ટકાવારી :35%
સત્ર :દ્વિતીય
Std 7 Social Science Unit 9 Mcq Quiz Gujarati
0%
5

Best of Luck

Thank You


Created on By 3081bccaf4b55abcf95ee0187d5d1099gkmcqquiz

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ : 9 MCQ QUIZ

એકમ : 9. અઢારમી સદીના રાજકીય શાસકો

MCQ : 55

1 / 55

1. નીચેના પૈકી કયા રાજ્યનો સમાવેશ અગત્યનાં રાજપૂત રાજ્યોમાં થતો નથી?

2 / 55

2. ઈ. સ. 1757માં પ્લાસીનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું?

3 / 55

3. શીખોના સુકરચકિયા સમૂહના શક્તિશાળી નેતા કોણ હતા?

4 / 55

4. કોના આક્રમણથી મુઘલ સામ્રાજ્યના પાયા હચમચી ગયા?

5 / 55

5. અંગ્રેજોએ કયા યુદ્ધમાં શાહઆલમ બીજાને હરાવીને બ્રિટિશ કંપનીનો પેન્શનર બનાવી દીધો?

6 / 55

6. ઈ. સ. 1707માં નીચેનામાંથી ક્યાં મુઘલ બાદશાહનું અવસાન થયું હતું?

7 / 55

7. પેશ્વા બાજીરાવ પહેલાના અવસાન પછી કોણ પેશ્વા બન્યું?

8 / 55

8. શીખ રાજ્યની સ્થાપના કયા ગુરુએ કરી હતી?

9 / 55

9. પાણિપતનું ત્રીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું?

10 / 55

10. ભારતમાં કોણે વેધશાળાની સ્થાપના કરી હતી?

11 / 55

11. જહાંદરશાહને ઊથલાવીને મુઘલ ગાદી પર કોણ આવ્યું?

12 / 55

12. નીચેના પૈકી ક્યું રાજ્ય રાજસ્થાનનું સૌથી શક્તિશાળી રાજ્ય હતું?

13 / 55

13. કોના મૃત્યુ બાદ શીખ સરદાર બંદાબહાદુરે મુઘલ સામ્રાજ્ય સામે વિદ્રોહ કર્યો હતો?

14 / 55

14. ઈ. સ. 1739માં કોણે ભારત પર આક્રમણ કર્યું?

15 / 55

15. રાજા સવાઈ જયસિંહે કયા શહેરની સ્થાપના કરી હતી?

16 / 55

16. ઈ. સ. 1757માં કયું યુદ્ધ થયું હતું?

17 / 55

17. રણજિતસિંહે કયા સ્થળે તોપ બનાવવાનું કારખાનું સ્થાપ્યું હતું?

18 / 55

18. નીચેનામાંથી પ્રથમ પેશ્વા કોણ હતા?

19 / 55

19. ઈ. સ. 1761માં ભારત પર કોણે આક્રમણ કર્યું?

20 / 55

20. કયા પેશ્વાએ મરાઠા રાજ્યની તમામ સત્તા પોતાના હાથમાં લઈ લીધી હતી?

21 / 55

21. પાણિપતના ત્રીજા યુદ્ધમાં મરાઠા સૈન્યના પરાજયના સમાચાર મળતાં થયેલા આઘાતથી કયા પેશ્વાનું અવસાન થયું હતું?

22 / 55

22. શીખ રાજ્યની સ્થાપના કરનાર શીખ ગુરુ કોણ હતા?

23 / 55

23. ઈ. સ. 1757માં બંગાળનો નવાબ કોણ હતો?

24 / 55

24. પેશ્વા બાજીરાવ પહેલાનું અવસાન ક્યારે થયું?

25 / 55

25. મહારાષ્ટ્રમાં એક સ્વતંત્ર રાજ્યનું નિર્માણ કોણે કર્યું હતું?

26 / 55

26. બાલાજી વિશ્વનાથ પછી કોણ પેશ્વા બન્યા?

27 / 55

27. ઔરંગઝેબે કયા મરાઠા શાસકને કેદ કર્યો હતો?

28 / 55

28. નીચેના પૈકી કયા શહેરમાં રાજા સવાઈ જયસિંહે વેધશાળા સ્થાપી નહોતી?

29 / 55

29. કયા શીખ શાસકના લશ્કરમાં યુરોપિયન સેનાપતિઓ અને સૈનિકો હતા?

30 / 55

30. છત્રપતિ શાહુને કોણે કેદ કર્યો હતો?

31 / 55

31. બે સૈયદ ભાઈઓએ ફરૂખસિયરને ગાદી પરથી ઉઠાડીને કોને બાદશાહ બનાવ્યો?

32 / 55

32. નીચેના પૈકી કયા શાસક પાસે પેશ્વાપદ નહોતું?

33 / 55

33. કયા પેશ્વાએ મહારાષ્ટ્રને એક મહાન મરાઠા સામ્રાજ્યમાં પરિવર્તિત કર્યું હતું?

34 / 55

34. મુઘલવંશના અંતિમ શાસકોમાં કોનો સમાવેશ કરી ન શકાય?

35 / 55

35. પાણિપતનું ત્રીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું?

36 / 55

36. મરાઠા રાજ્યના પ્રથમ પેશ્વા કોણ હતા?

37 / 55

37. નીચેનાં સ્થળો પૈકી કયા સ્થળે વેધશાળા આવેલી નથી?

38 / 55

38. કયા મુઘલ શાસકે મરાઠાઓ વચ્ચે વારસાવિગ્રહ કરાવ્યો હતો?

39 / 55

39. મુર્શિદકુલીખાં અને અલીવર્દીખાંએ કયા સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી?

40 / 55

40. ઔરંગઝેબના અવસાન પછી મુઘલ ગાદી પર કોણ આવ્યું?

41 / 55

41. ઈરાનનો નાદીરશાહે ભારત પર ક્યારે આક્રમણ કર્યું હતું?

42 / 55

42. કયા મુઘલ બાદશાહના અવસાન પછી ભારત નાનાં નાનાં રાજ્યોમાં વહેંચાઈ ગયું?

43 / 55

43. નીચેનામાંથી કયા શીખ સરદારે મુઘલો વિરુદ્ધ બળવો કર્યો હતો?

44 / 55

44. કોણે કશ્મીર, પેશાવર અને મુલતાન પર વિજય મેળવી શીખ સામ્રાજ્યનો વિશાળ વિસ્તાર કર્યો હતો?

45 / 55

45. ઔરંગઝેબનું અવસાન ક્યારે થયું હતું?

46 / 55

46. તારાબાઈ અને શાહુ વચ્ચે થયેલા વારસાવિગ્રહમાં શાહુને કોણે જીત અપાવી હતી?

47 / 55

47. ભારતમાં કઈ સદી અનેક રાજકીય ઊથલપાથલવાળી હતી?

48 / 55

48. ઈ. સ. 1759માં મુઘલ ગાદી પર કોણ આવ્યું?

49 / 55

49. બહાદુરશાહના અવસાન પછી મુઘલ ગાદી પર કોણ આવ્યું?

50 / 55

50. 15મી સદીમાં શીખ ધર્મની સ્થાપના કોણે કરી હતી?

51 / 55

51. નીચેના પૈકી કયા રાજા મહાન ખગોળશાસ્ત્રી હતા?

52 / 55

52. શીખ ધર્મગુરુ પરંપરામાં કુલ કેટલા ગુરુઓ થઈ ગયા?

53 / 55

53. દિલ્લી, જયપુર, ઉજ્જૈન અને મથુરામાં વેધશાળાઓની સ્થાપના કરનાર ખગોળશાસ્ત્રી રાજા કોણ હતા?

54 / 55

54. નીચેના પૈકી કયા રાજા કુશાગ્ર રાજનેતા, સુધારક, કાયદાવિદ્ અને વિજ્ઞાનપ્રેમી હતા?

55 / 55

55. કોના નેતૃત્વ હેઠળ મરાઠાઓએ દખ્ખણમાં છાપામાર યુદ્ધપદ્ધતિ અપનાવી હતી?

Your score is

The average score is 46%

0%

Also Play Quiz :

ધોરણ : 7 સામાજિક વિજ્ઞાન એકમ : 14 MCQ QUIZ

ધોરણ : 7 સામાજિક વિજ્ઞાન એકમ : 8 MCQ QUIZ

ધોરણ : 7 સામાજિક વિજ્ઞાન એકમ : 19 MCQ QUIZ

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 7 વિજ્ઞાન Quiz
જનરલ નોલેજ Quiz
Std 7 Social Science Unit 9 Mcq Quiz Gujarati

Leave a Reply