Std 7 Social Science Unit 14 Mcq Quiz Gujarati (ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz)

Std 7 Social Science Unit 14 Mcq Quiz Gujarati
Std 7 Social Science Unit 14 Mcq Quiz Gujarati

Std 7 Social Science Unit 14 Mcq Quiz Gujarati, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz,ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 14 Mcq Online Test,Std 7 Social Science Mcq Quiz,ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq Quiz,Class 7 ss MCQ Online Test,Std 7 Social Science Chapter 14 Mcq Quiz.

Std 7 Social Science Unit 14 Mcq Quiz Gujarati

ધોરણ :7
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 14સંસાધનોનું જતન અને સંરક્ષણ
MCQ :100
પાસ થવાની ટકાવારી :35%
સત્ર :દ્વિતીય
Std 7 Social Science Unit 14 Mcq Quiz Gujarati
0%
0

Best of Luck

Thank You


Created on By 6efaaf22421bc8768a39281e5bf73f1c?s=32&r=ggkmcqquiz

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ : 14 MCQ QUIZ

એકમ : 14. સંસાધનોનું જતન અને સંરક્ષણ

MCQ : 100

1 / 100

1. પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને શું કહે છે?

2 / 100

2. પૃષ્ઠીય જળ'નો મુખ્ય સ્રોત કયો છે?

3 / 100

3. કયું સંસાધન માનવનિર્મિત સંસાધન છે?

4 / 100

4. બની’ વિસ્તાર ક્યાં આવેલો છે?

5 / 100

5. કયા વૃક્ષનાં લાકડાંમાંથી ફર્નિચર બનાવવામાં આવે છે?

6 / 100

6. સંસાધનોને મુખ્ય કેટલાં જૂથોમાં વહેંચવામાં આવે છે?

7 / 100

7. ક્યું સંસાધન નવીનીકરણીય સંસાધન છે?

8 / 100

8. ગુજરાતમાં કેટલા ટકા વિસ્તારમાં જંગલો આવેલાં છે?

9 / 100

9. સહરાના રણની આબોહવા કેવી છે?

10 / 100

10. વન્ય પ્રાણી દિવસ ક્યારે ઊજવાય છે?

11 / 100

11. કયું સંસાધન નવીનીકરણીય સંસાધન છે?

12 / 100

12. ભારતમાં અસમ અને પશ્ચિમ બંગાળના દલદલીય ક્ષેત્રમાં કયું વિશિષ્ટ પ્રાણી વસે છે?

13 / 100

13. ખનીજો ક્યા પ્રકારનાં સંસાધનો છે?

14 / 100

14. નીચેનામાંથી ક્યું પરિબળ ભારતનાં જંગલોના વિનાશ માટે જવાબદાર નથી?

15 / 100

15. નીચેના પૈકી કયો બૌદ્ધ મઠ લદાખમાં આવેલો નથી?

16 / 100

16. વાઘ ભારતમાં ક્યાં જોવા મળે છે?

17 / 100

17. ભારતમાં ઘુડખર (જંગલી ગધેડું) પ્રાણી ક્યાં જોવા મળે છે?

18 / 100

18. ગુજરાતમાં કચ્છનું રણ રાજ્યની કઈ દિશાએ આવેલું છે?

19 / 100

19. માનવવિકાસનો પ્રથમ તબક્કો કયો છે?

20 / 100

20. ગુજરાતનું રાજ્યપક્ષી કયું છે?

21 / 100

21. સહરાના રણપ્રદેશમાં કયું ખનીજ મોટા પ્રમાણમાં મળે છે?

22 / 100

22. લદાખના લોકોની રોજગારી કોની સાથે જોડાયેલી છે?

23 / 100

23. ભારતનું ઠંડું રણ કયું છે?

24 / 100

24. નીચેનામાંથી ક્યું પક્ષી કચ્છના રણમાં જોવા મળે છે?

25 / 100

25. કયું સંસાધન અનવીનીકરણીય સંસાધન છે?

26 / 100

26. કયા વૃક્ષનું લાકડું ઇમારતી લાકડા તરીકે વપરાય છે?

27 / 100

27. નીચેના પૈકી કઈ પ્રજાતિના લોકો લદાખના ઠંડા રણમાં રહેતા નથી?

28 / 100

28. કુદરતી સંસાધનો કેવાં છે?

29 / 100

29. નીચેના પૈકી કયું સંસાધન વરસાદ લાવવામાં ઉપયોગી છે?

30 / 100

30. સંસાધનોના પ્રકારમાં કોનો સમાવેશ કરવામાં આવતો નથી?

31 / 100

31. ભારતમાંથી કયું પ્રાણી સંપૂર્ણપણે લુપ્ત થયેલ છે?

32 / 100

32. નીચેના પૈકી કયું સંસાધન અનવીનીકરણીય સંસાધન નથી?

33 / 100

33. ગુજરાતમાંથી કયું પ્રાણી સંપૂર્ણપણે લુપ્ત થયેલ છે?

34 / 100

34. વિશ્વ પર્યાવરણદિન ક્યારે ઊજવાય છે?

35 / 100

35. જંગલો કયા પ્રકારનાં સંસાધનો છે?

36 / 100

36. ક્યારથી ખનીજોનું મહત્ત્વ અનેકગણું વધી ગયું છે?

37 / 100

37. કચ્છના રણમાં કયું પક્ષી લુપ્ત થવાને આરે છે?

38 / 100

38. કયા વૃક્ષમાંથી ટોપલા, ટોપલી, કાગળ, રેયોન વગેરે બનાવી શકાય છે?

39 / 100

39. રણની નજીકનાં ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા શું કરવું જોઈએ?

40 / 100

40. અજૈવિક સંસાધનો કયાં છે?

41 / 100

41. ભારતના કયા સમ્રાટે વન્ય જીવના રક્ષણ માટે કાયદા બનાવ્યા હતા?

42 / 100

42. લદાખમાં ક્યું વિશિષ્ટ પ્રાણી જોવા મળે છે?

43 / 100

43. ભારતીય કૃષિ સંશોધન પરિષદે (ICAR) ભારતની જમીનને કેટલા પ્રકારમાં વહેંચી છે?

44 / 100

44. 5 જૂને કયો દિન ઊજવવામાં આવે છે?

45 / 100

45. હિમાલયનાં શીત વનોમાં કયું પ્રાણી જોવા મળે છે?

46 / 100

46. ભારતીય સંસ્કૃતિમાં કોનું ખૂબ મહત્ત્વ દર્શાવાયું છે?

47 / 100

47. જૈવ-વિવિધતા દિવસ ક્યારે ઊજવાય છે?

48 / 100

48. કચ્છના રણનો મુખ્ય ખેતીપાક કયો છે?

49 / 100

49. ભારતમાં જંગલોનું પ્રમાણ લગભગ કેટલા ટકા જેટલું છે?

50 / 100

50. ઉત્તર-પૂર્વનાં પર્વતીય ક્ષેત્રોમાં જંગલોનું પ્રમાણ કેટલા ટકાથી વધુ હોય છે?

51 / 100

51. ક્યું સંસાધન માનવનિર્મિત સંસાધન નથી?

52 / 100

52. સંસાધનોનું સંરક્ષણ એટલે શું?

53 / 100

53. નીચેના પૈકી કયું સંસાધન જૈવિક સંસાધન છે?

54 / 100

54. નીચેનામાંથી સિચાઈનાં માધ્યમો ક્યાં છે?

55 / 100

55. વર્ષો પહેલાં માનવી શિકાર માટે શામાંથી બનાવેલ ઓજારોનો ઉપયોગ કરતો?

56 / 100

56. ગુજરાતના ડેડિયાપાડા અને રતનમહાલ વિસ્તારમાં કયું પ્રાણી જોવા મળે છે?

57 / 100

57. ઢોળાવવાળી જમીનમાં કઈ પદ્ધતિથી ખેતી કરવી જોઈએ?

58 / 100

58. ઉનાળામાં લદાખમાં રાત્રે કેટલું તાપમાન હોય છે?

59 / 100

59. નીચેના પૈકી કયું પક્ષી લુપ્ત થવાના આરે છે?

60 / 100

60. કચ્છના રણની ઉત્તર-પૂર્વમાં કયો દેશ આવેલો છે?

61 / 100

61. લદાખ બીજા કયા નામથી ઓળખાય છે?

62 / 100

62. ભારતનાં કયાં રાજ્યોમાં હાથી જોવા મળે છે?

63 / 100

63. નીચેના પૈકી કઈ કેરીનો પાક કચ્છના રણમાં લેવાય છે?

64 / 100

64. ગુજરાતની નર્મદા, તાપી અને સાબરમતી નદીઓમાં જોવા મળતું કયું પ્રાણી સંકટમાં છે?

65 / 100

65. દુનિયાના કયા દેશમાં સિંહ, દીપડો અને વાઘ ત્રણેય પ્રાણીઓ જોવા મળે છે?

66 / 100

66. જૈવિક સંસાધનો કયાં છે?

67 / 100

67. વિશ્વ વનદિન ક્યારે ઊજવાય છે?

68 / 100

68. માનવવિકાસના તબક્કામાં વર્તમાન સમયને કયા નામથી ઓળખવામાં આવે છે?

69 / 100

69. માનવીએ સૌપ્રથમ કઈ ધાતુનો ઉપયોગ શરૂ કર્યો હશે?

70 / 100

70. લદાખનું મુખ્ય શહેર કયું છે?

71 / 100

71. ભૂમિ, જળ, ખનીજો અને જંગલોનો સમાવેશ ક્યાં સંસાધનોમાં થાય છે?

72 / 100

72. સહરાના રણપ્રદેશમાં કઈ નદી આવેલી છે?

73 / 100

73. સિહ ગુજરાતનાં ક્યાં જંગલોમાં વસે છે?

74 / 100

74. વર્તમાન સમયને કયો યુગ કહેવામાં આવે છે?

75 / 100

75. પૃથ્વી પર પીવાલાયક પાણીનું પ્રમાણ આશરે કેટલા ટકા જેટલું છે?

76 / 100

76. લદાખના લોકો યાકના દૂધમાંથી શું બનાવે છે?

77 / 100

77. જળ એ કેવું સંસાધન છે?

78 / 100

78. નીચેના પૈકી કયું પ્રાણી કચ્છના રણમાં જોવા મળે છે?

79 / 100

79. ભારતમાં સૌથી વધુ જંગલો ક્યાં જોવા મળે છે?

80 / 100

80. લદાખ ક્ષેત્રની મુખ્ય નદી કઈ છે?

81 / 100

81. માનવીની જરૂરિયાતો કેવી છે?

82 / 100

82. વિશ્વનું સૌથી મોટું રણ કયું છે?

83 / 100

83. કયાં વૃક્ષોનાં લાકડાંમાંથી રમતગમતનાં સાધનો બને છે?

84 / 100

84. નીચેના પૈકી કોનો જળ સંસાધનમાં સમાવેશ કરવામાં આવતો નથી?

85 / 100

85. જમીનના ધોવાણ માટે નીચે પૈકી કયું પરિબળ જવાબદાર ન ગણી શકાય?

86 / 100

86. ભારતમાં વાઘ ક્યા ક્ષેત્રમાં જોવા મળતો નથી?

87 / 100

87. લદાખના મોટા ભાગના લોકો કયો ધર્મ પાળે છે?

88 / 100

88. સહરાના રણમાં કયાં વૃક્ષોથી ઘેરાયેલા રણદ્વીપો આવેલા છે?

89 / 100

89. રૉયલ બેંગાલ ટાઇગર (બંગાળનો વાઘ) વિશ્વની કેટલી જાતિઓમાંનો એક છે?

90 / 100

90. કચ્છના રણને આગળ વધતું અટકાવવા માટે કયાં વૃક્ષો વાવવામાં આવ્યાં છે?

91 / 100

91. ગુજરાતનું કયું સરોવર શિયાળામાં આવતાં યાયાવર પક્ષીઓ માટે જાણીતું છે?

92 / 100

92. નીચેના પૈકી કઈ જનજાતિના લોકો સહરાના રણમાં રહેતા નથી?

93 / 100

93. ભારતની રાષ્ટ્રીય વનનીતિ અનુસાર ભારતના કેટલા ટકા વિસ્તારમાં જંગલો હોવાં જોઈએ?

94 / 100

94. કયા કારણે લદાખને ‘નાના તિબેટ' તરીકે ઓળખવામાં આવે છે?

95 / 100

95. પૃથ્વીનો કેટલામો ભાગ જળવિસ્તાર ધરાવે છે?

96 / 100

96. નીચેના પૈકી કયું પ્રાણી કચ્છના રણમાં જોવા મળે છે?

97 / 100

97. ભૂમિ, જળ, ખનીજો અને જંગલોનો સમાવેશ ક્યાં સંસાધનોમાં થાય છે?

98 / 100

98. પૃથ્વી પર જળ-સંસાધનનો મુખ્ય સ્રોત કયો છે?

99 / 100

99. કયા પદાર્થો આજે ખૂટી જવાના આરે આવીને ઊભા છે?

100 / 100

100. પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને શું કહે છે?

Your score is

The average score is 0%

0%

Also Play Quiz :

ધોરણ : 7 સામાજિક વિજ્ઞાન એકમ : 9 MCQ QUIZ

ધોરણ : 7 સામાજિક વિજ્ઞાન એકમ : 19 MCQ QUIZ

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 7 વિજ્ઞાન Quiz
જનરલ નોલેજ Quiz
Std 7 Social Science Unit 14 Mcq Quiz Gujarati

Leave a Reply