Std 7 Social Science Unit 3 Mcq Quiz Gujarati p2 (ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz)

Std 7 Social Science Unit 3 Mcq Quiz Gujarati p2
Std 7 Social Science Unit 3 Mcq Quiz Gujarati p2

Std 7 Social Science Unit 3 Mcq Quiz Gujarati p2,ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz,ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 3 Mcq Online Test,Std 7 Social Science Mcq Quiz,ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq Quiz,Class 7 ss MCQ Online Test,Std 7 Social Science Chapter 3 Mcq Quiz.

Std 7 Social Science Unit 3 Mcq Quiz Gujarati p2

ધોરણ :7
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 3મુઘલ સામ્રાજ્ય
MCQ :40
પાસ થવાની ટકાવારી :35%
ભાગ :2
Std 7 Social Science Unit 3 Mcq Quiz Gujarati p2
0%
7

Best of Luck

Thank You


Created on By 3081bccaf4b55abcf95ee0187d5d1099gkmcqquiz

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ : 3 MCQ QUIZ

એકમ : 3. મુઘલ સામ્રાજ્ય

MCQ : 40

ભાગ : 2

1 / 40

1. કયા મુઘલ બાદશાહે મુઘલ વહીવટીતંત્રની વ્યવસ્થિત રચના કરી હતી?

2 / 40

2. રાણા સાંગા' નામથી પ્રખ્યાત બનેલ સંગ્રામસિંહ કયા પ્રદેશના રાજા હતા?

3 / 40

3. સસારામમાં મકબરો કોણે બંધાવ્યો હતો?

4 / 40

4. બાબર સામેના કયા યુદ્ધમાં રાણા સંગ્રામસિંહની હાર થઈ હતી?

5 / 40

5. કયા મુઘલ શાસકે બધા ધર્મોનાં તત્ત્વોને એકઠાં કરીને દીન-એ-ઇલાહી' નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી?

6 / 40

6. મુઘલ શાસનતંત્રમાં લશ્કરનો વડો ક્યા નામે ઓળખાતો હતો?

7 / 40

7. મહાન મરાઠા રાજ્યનો વિસ્તાર કરવા શિવાજીએ કેટલા કિલ્લા જીત્યા હતા?

8 / 40

8. જહાંગીરના દરબારમાં કયો વિશ્વવિખ્યાત ચિત્રકાર હતો?

9 / 40

9. બુલંદ દરવાજો કોણે બનાવડાવ્યો હતો?

10 / 40

10. મેવાડના રાણા સંગ્રામસિંહ ક્યા નામે પ્રખ્યાત હતા?

11 / 40

11. છત્રપતિ શિવાજીનો જન્મ કઈ સાલમાં થયો હતો?

12 / 40

12. છત્રપતિ શિવાજીનો જન્મ કયા કિલ્લામાં થયો હતો?

13 / 40

13. મેવાડનો કયો રાજા અકબરની સામે મેદાને પડ્યો હતો?

14 / 40

14. પાણીપતનું બીજું યુદ્ધ…………..અને……………..વચ્ચે થયું હતું.

15 / 40

15. મુઘલ યુગમાં હિંદુ અને મુસ્લિમ સંસ્કૃતિના સમન્વયની સંસ્કૃતિને કઈ સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે?

16 / 40

16. અકબરની નવી મહેસૂલી વ્યવસ્થાના સ્થાપક કોણ હતો?

17 / 40

17. કયા પ્રદેશના વિજયની યાદમાં અકબરે બુલંદ દરવાજો બનાવડાવ્યો હતો?

18 / 40

18. હલ્દીઘાટીના પરાજય બાદ રાણા પ્રતાપ પોતાની રાજધાની ક્યાં લઈ ગયા હતા?

19 / 40

19. મુઘલ બાદશાહ શાહજહાંએ તાજમહાલ ક્યાં બંધાવ્યો હતો?

20 / 40

20. મુઘલ શાસકોમાં કોનો સમાવેશ થતો નથી?

21 / 40

21. કોની તુલના રાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે?

22 / 40

22. મુઘલ બાદશાહ શાહજહાંએ પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ ક્યાં કરાવ્યું હતું?

23 / 40

23. શિવાજીનો રાજ્યાભિષેક ક્યાં થયો હતો?

24 / 40

24. મુઘલ શાસનકાળમાં મહાભારતનો અનુવાદ કોણે કર્યો હતો?

25 / 40

25. અકબરે શરૂ કરેલી નવી મહેસૂલી વ્યવસ્થામાં મહેસૂલનો દર વાર્ષિક ઊપજના કેટલા ભાગ જેટલો હતો?

26 / 40

26. અકબરના દરબારનાં નવ રત્નોમાં મહાન શાસ્ત્રીય ગાયક કોણ હતું?

27 / 40

27. મુઘલ વહીવટીતંત્રના ગુપ્તચરો કયા નામે ઓળખાતા હતા?

28 / 40

28. કયો મુઘલ બાદશાહનો શાસનકાળ મુઘલ સામ્રાજ્યનાં સ્થાપત્યોનો સુવર્ણયુગ ગણાય છે?

29 / 40

29. દિલ્લીનો લાલ કિલ્લો.............એ બનાવડાવ્યો હતો.

30 / 40

30. મહારાણા પ્રતાપને હરાવવા કયા મુઘલ બાદશાહે આક્રમણ કર્યું હતું?

31 / 40

31. અકબરે શરૂ કરેલી નવી મહેસૂલી વ્યવસ્થા કઈ વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવતી?

32 / 40

32. શિવાજીનો રાજ્યાભિષેક ક્યારે થયો હતો?

33 / 40

33. મુઘલ વહીવટીતંત્રમાં સર્વોચ્ચ ન્યાયાધીશ કોને ગણવામાં આવતો?

34 / 40

34. કયા મુઘલ બાદશાહે ચિત્રશાળાની સ્થાપના કરી હતી?

35 / 40

35. મુઘલ શાસકોનો શાસનકાળ મુજબ સાચો ક્રમ કયો છે?

36 / 40

36. કયા મુઘલ બાદશાહે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા-ઉદ્-દૌરાનનો મકબરો બંધાવ્યો હતો?

37 / 40

37. શિવાજીનું અવસાન ક્યારે થયું હતું?

38 / 40

38. ફતેહપુર સિક્રીમાં બનાવેલાં સ્થાપત્યોમાં ક્યા એક સ્થાપત્યનો સમાવેશ થતો નથી?

39 / 40

39. કોણે ‘અકબરનામા' ગ્રંથમાં અકબરની જીવનકથા આલેખી છે?

40 / 40

40. શિવાજીનો રાજ્યાભિષેક ક્યાં થયો હતો?

Your score is

The average score is 70%

0%

Also Play Quiz :

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 3 MCQ Quiz ભાગ 1

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 7 વિજ્ઞાન Quiz
જનરલ નોલેજ Quiz
Std 7 Social Science Unit 3 Mcq Quiz Gujarati p2

Leave a Reply