Std 10 Social Science Unit 7 Mcq Quiz Gujarati (ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Quiz)

Std 10 Social Science Unit 7 Mcq Quiz Gujarati
Std 10 Social Science Unit 7 Mcq Quiz Gujarati

Std 10 Social Science Unit 7 Mcq Quiz Gujarati, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 7 Mcq Online Test, Std 10 Social Science Mcq Quiz, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Mcq Quiz, Class 10 ss MCQ Online Test, Std 10 Social Science Chapter 7 Mcq Quiz.

Std 10 Social Science Unit 7 Mcq Quiz Gujarati

ધોરણ :10
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 7આપણા વારસાનું જતન
MCQ :50
પાસ થવાની ટકાવારી :35%
Std 10 Social Science Unit 7 Mcq Quiz Gujarati
0%
16

Best of Luck

Thank You


Created on By 3081bccaf4b55abcf95ee0187d5d1099gkmcqquiz

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ : 7 MCQ QUIZ

એકમ : 7. આપણા વારસાનું જતન

MCQ : 50

1 / 50

1. પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ આપણા દેશને ક્યું નામ આપ્યું હતું?

2 / 50

2. વારસો એ દેશની................છે.

3 / 50

3. ભારત સરકારે ‘રાષ્ટ્રીય સ્મારકો’ની જાળવણીનું કામ કોને સોંપ્યું છે?

4 / 50

4. ભારત એક.................દેશ છે.

5 / 50

5. ઈ. સ. 1883માં કઈ સંસ્થાની સ્થાપના થઈ હતી?

6 / 50

6. સ્વામી...................અમેરિકાના શિકાગો શહેરમાં મળેલી ‘વિશ્વધર્મ પરિષદ’માં હાજરી આપી હતી.

7 / 50

7. નીચેનાંમાંથી એક જોડકું ખોટું છે. તે શોધીને ઉત્તર લખો.

8 / 50

8. ભારતીય સંગ્રહાલય………………………માં આવેલું છે.

9 / 50

9. ભારતે……………….ની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે.

10 / 50

10. રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય……………..ખાતે આવેલું છે.

11 / 50

11. ………………..માં એકતા એ ભારતીય સંસ્કૃતિની આગવી વિશિષ્ટા છે.

12 / 50

12. અમને ચારે દિશાઓમાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાઓ.’ આ સંદેશ.....................આપ્યો છે.

13 / 50

13. ઈ. સ........................માં વન્ય જીવોને લગતો કાયદો અમલમાં આવ્યો છે.

14 / 50

14. ‘‘મને કહેતાં ગર્વ થાય છે કે જે ધર્મનો હું પ્રતિનિધિ છું, તે ધર્મે જગતને સહિષ્ણુતા અને વિશ્વબંધુત્વના પાઠો શીખવ્યા છે.’ આ વિધાન કોનું છે?

15 / 50

15. સ્વામી વિવેકાનંદે જે 'વિશ્વધર્મ પરિષદ'માં ભારતીય સંસ્કૃતિને ગૌરવ અપાવ્યું તે પરિષદ ……………………ભરાઈ હતી.

16 / 50

16. ભારતના વિવિધ લોકો.................ની ભાવનાથી પોતાનું જીવન જીવે છે.

17 / 50

17. સરકારે અતિ મૂલ્યવાન કલાકૃતિઓ અંગેનો કાયદો કઈ સાલમાં પસાર કર્યો?

18 / 50

18. રાષ્ટ્રીય સંગ્રહાલય....................માં આવેલું છે.

19 / 50

19. ભારતની સાંસ્કૃતિક એકતા પર કોણે ભાર મૂક્યો?

20 / 50

20. લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય……………..ખાતે આવેલું છે.

21 / 50

21. અમને ચારે દિશાઓમાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાઓ.’’ આ સંદેશ કયો ગ્રંથ આપે છે?

22 / 50

22. ઈ. સ. 1958માં કયો કાયદો પસાર થયો?

23 / 50

23. સાલારગંજ સંગ્રહાલય……………………માં આવેલું છે.

24 / 50

24. સંગમેશ્વરનું મંદિર અને પાપનાશમ્ મંદિરસમૂહ જળમાં ડૂબમાં જાય તેમ હતાં, તેથી તેમને ક્યાં સ્થળાંતરિત કરવામાં આવ્યાં છે?

25 / 50

25. ભારતીય નિધિ વ્યાપાર કાનૂન ક્યારે અમલમાં આવ્યો?

26 / 50

26. સંસ્કૃત, અર્ધમાગધી, પ્રાકૃત, પાલી વગેરે હસ્તપ્રતોની જાળવણી ક્યાં થાય છે?

27 / 50

27. સ્વામી વિવેકાનંદના શબ્દોમાં હિન્દુ ધર્મે જગતને ક્યા પાઠો શીખવ્યા છે?

28 / 50

28. નીચેનાંમાંથી કયું વિધાન સાચું નથી?

29 / 50

29. ભારતે વિશ્વમાં...................સહિષ્ણુતાનો પ્રસાર કર્યો છે.

30 / 50

30. ઈ. સ. 1883માં સ્થપાયેલી………………….સમિતિ સૌથી જૂની સંસ્થા છે.

31 / 50

31. પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ સમગ્ર દેશને...............એવું વિશાળ નામ આપ્યું હતું.

32 / 50

32. મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ'ની સ્થાપના ક્યારે કરવામાં આવી?

33 / 50

33. કઈ રિફાઇનરીના વાયુ-પ્રદૂષણથી આગરાનો તાજમહાલ ઝાંખો પડ્યો હતો?

34 / 50

34. દેશની પવિત્ર ગણાતી....................નદીઓનો સમાવેશ ભારતમાં રચાયેલી પ્રાર્થનાઓમાં થયો છે.

35 / 50

35. ભારતે વિશ્વમાં...................સહિષ્ણુતાનો પ્રસાર કર્યો છે.

36 / 50

36. શિકાગો શહેરમાં મળેલી ‘વિશ્વધર્મ પરિષદ'માં કોણે વક્તવ્ય આપ્યું હતું?

37 / 50

37. ઈ. સ.…......…માં ભારત સરકારે ભારતીય વન્ય જીવો માટે બોર્ડની રચના કરી.

38 / 50

38. …………........રિફાઇનરીને પરિણામે આગરાના તાજમહાલના શ્વેત સંગેમરમર (આરસ) ઝાંખા અને પીળા પડી ગયા હતા.

39 / 50

39. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા………………ખાતે આવેલું છે.

40 / 50

40. નીચે આપેલ ચિત્રને ઓળખી બતાવો.

49

41 / 50

41. ઈ. સ. 1952માં ભારત સરકારે ભારતીય...............માટે બોર્ડની રચના કરી.

42 / 50

42. આપણી રાષ્ટ્રીય ઓળખનો અરીસો કયો છે?

43 / 50

43. નીચેનાંમાંથી ક્યું જોડકું ખોટું છે તે જણાવો.

44 / 50

44. શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય……………..ખાતે આવેલું છે.

45 / 50

45. પુરાતત્ત્વીય વારસાને સુરક્ષિત રાખવા માટે સંસદે ઈ. સ. 1958માં પ્રાચીન…………….. પુરાતત્ત્વીય સ્થળો અને અવશેષો ને લગતો કાયદો પસાર કર્યો છે.

46 / 50

46. હૈદરાબાદમાં કયું સંગ્રહાલય આવેલું છે?

47 / 50

47. કેન્દ્ર સરકારે મહત્ત્વનાં………………..સ્થળોને ‘રાષ્ટ્રીય સ્મારકો’ તરીકે જાહેર કર્યાં છે.

48 / 50

48. વૈશ્વિક વારસાનાં સ્થળોની યાદી કોણ તૈયાર કરે છે?

49 / 50

49. નીચે આપેલ ચિત્રને ઓળખી બતાવો.

50

50 / 50

50. તાજમહાલના શ્વેત સંગેમરમર (આરસ) ઝાંખા અને પીળા પડી રહ્યા હતા, તેનું શું કારણ હતું?

Your score is

The average score is 59%

0%

Also Play Quiz :

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ : 6 QUIZ

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ : 8 MCQ QUIZ

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન Quiz
Std 10 Social Science Unit 7 Mcq Quiz Gujarati

This Post Has One Comment

Leave a Reply