Std 6 Social Science Unit 5 Mcq Quiz Gujarati (ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Quiz)

Std 6 Social Science Unit 5 Mcq Quiz Gujarati
Std 6 Social Science Unit 5 Mcq Quiz Gujarati

Std 6 Social Science Unit 5 Mcq Quiz Gujarati, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Quiz,ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 5 Mcq Online Test,Std 6 Social Science Mcq Quiz,ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq Quiz,Class 6 ss MCQ Online Test,Std 6 Social Science Chapter 5 Mcq Quiz.

Std 6 Social Science Unit 5 Mcq Quiz Gujarati

ધોરણ :6
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 5શાંતિની શોધમાં : બુદ્ધ અને મહાવીર
MCQ :45
પાસ થવાની ટકાવારી :35%
Std 6 Social Science Unit 5 Mcq Quiz Gujarati
0%
0

Best of Luck

Thank You


Created on By 3081bccaf4b55abcf95ee0187d5d1099gkmcqquiz

ધોરણ : 6 સામાજિક વિજ્ઞાન એકમ : 5 MCQ QUIZ

એકમ : 5. શાંતિની શોધમાં : બુદ્ધ અને મહાવીર

MCQ : 45

1 / 45

1. મહાવીર સ્વામીએ પોતાનાં મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યા હોવાથી તેઓ શું કહેવાયા?

2 / 45

2. સિદ્ધાર્થની પાલકમાતાનું નામ શું હતું?

3 / 45

3. જૈનધર્મના ત્રેવીસમાં તીર્થકર કોણ હતા?

4 / 45

4. કપિલવસ્તુ નામનું રાજ્ય ક્યાં આવેલું હતું?

5 / 45

5. સિદ્ધાર્થના ગુરુનું નામ શું હતું?

6 / 45

6. ગુજરાતમાં કયું પ્રખ્યાત જૈનતીર્થ આવેલું છે?

7 / 45

7. સિદ્ધાર્થના પિતાનું નામ શું હતું?

8 / 45

8. ભારતમાં કયા મહાત્મા થઈ ગયા કે જે શાંતિ અને અહિંસાના પૂજારી હતા?

9 / 45

9. મહાવીર સ્વામીનો જન્મ કયા ગણરાજ્યમાં થયો હતો?

10 / 45

10. મહાવીર સ્વામીના મોટા ભાઈનું નામ શું હતું?

11 / 45

11. ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું?

12 / 45

12. જૈનધર્મના ત્રેવીસમાં તીર્થકર કોણ હતા?

13 / 45

13. બુદ્ધે ઈશ્વર અને આત્માનો ઇન્કાર કરી શાને મહત્ત્વ આપ્યું હતું?

14 / 45

14. મહાવીર સ્વામીએ કઈ નદીના કિનારે સર્વોચ્ચ જ્ઞાન પ્રાપ્ત કરવા બાર વર્ષ સુધી કઠોર તપશ્ચર્યા કરી હતી?

15 / 45

15. વર્ધમાનની પુત્રીનું નામ શું હતું?

16 / 45

16. કપિલવસ્તુ ગણરાજ્યના વડા કોણ હતા?

17 / 45

17. ગૌતમ બુદ્ધે કેટલાં વર્ષની ઉંમરે સંસારનો ત્યાગ કરી સંન્યાસી બનવાનું નક્કી કર્યું હતું?

18 / 45

18. મહાવીર સ્વામીએ ભિક્ષુકજીવન ધારણ કર્યા પછી કેટલાં વર્ષ સુધી કઠોર તપશ્ચર્યા કરી હતી?

19 / 45

19. ગૌતમ બુદ્ધને નીચેનામાંથી કયા દિવસે જ્ઞાનપ્રાપ્તિ થઈ હતી?

20 / 45

20. નીચેનામાંથી કઈ બાબત જૈનધર્મને લાગુ પડતી નથી?

21 / 45

21. નીચેનામાંથી કઈ બાબત મહાવીર સ્વામી સાથે જોડાયેલ છે?

22 / 45

22. જ્ઞાતૃક પ્રજાનું કયું ગણરાજ્ય વજ્જીસંઘમાં જોડાયેલ હતું?

23 / 45

23. વર્ધમાનની પત્નીનું નામ શું હતું?

24 / 45

24. કેટલી જાતકકથાઓ બુદ્ધના પૂર્વજન્મો સાથે સંકળાયેલી છે?

25 / 45

25. મહાવીર સ્વામીએ આપેલ ઉપદેશને કયા સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે?

26 / 45

26. નીચેનામાંથી કઈ બાબત ગૌતમ બુદ્ધ સાથે જોડાયેલ નથી?

27 / 45

27. મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો?

28 / 45

28. જૈનધર્મના ચોવીસમા અને છેલ્લા તીર્થકર કોણ હતા?

29 / 45

29. મહાવીર સ્વામી 72 વર્ષની વયે ક્યાં નિર્વાણ (અવસાન) પામ્યા હતા?

30 / 45

30. ગૌતમ બુદ્ધે કયા વૃક્ષની નીચે બેસીને સત્ય અને જ્ઞાનપ્રાપ્તિ માટે સાધના કરી હતી?

31 / 45

31. બુદ્ધના પ્રથમ ઉપદેશને શું કહેવામાં આવે છે?

32 / 45

32. મહાવીર સ્વામીનું બાળપણનું નામ શું હતું?

33 / 45

33. ગૌતમ બુદ્ધની પત્નીનું નામ શું હતું?

34 / 45

34. ગૌતમ બુદ્ધને કયા દિવસે જ્ઞાન પ્રાપ્ત થયું હતું?

35 / 45

35. મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો?

36 / 45

36. ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો?

37 / 45

37. ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા હતા?

38 / 45

38. મહાવીર સ્વામીની માતાનું નામ શું હતું?

39 / 45

39. ગૌતમ બુદ્ધના મતે આર્ય સત્ય કેટલાં છે?

40 / 45

40. કેટલી જાતકકથાઓ બુદ્ધના પૂર્વજન્મો સાથે સંકળાયેલી છે?

41 / 45

41. ભારતમાં ઈ. સ. પૂર્વે છઠ્ઠીમાં કયા મહાન સુધારકોએ સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે સુધારણાનાં કાર્યો કર્યા હતાં?

42 / 45

42. મહાવીર સ્વામીએ કેટલાં વ્રતો આપ્યાં હતાં?

43 / 45

43. જૈનધર્મને જાણવાના મહત્ત્વપૂર્ણ ગ્રંથો કયા છે?

44 / 45

44. નીચેનામાંથી કઈ બાબત મહાવીર સ્વામી સાથે બંધબેસતી નથી?

45 / 45

45. નીચેનામાંથી કયું વિધાન ગૌતમ બુદ્ધ વિશે સાચું નથી?

Your score is

The average score is 0%

0%

Also Play Quiz :

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ : 6 QUIZ

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ : 4 QUIZ

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 6 વિજ્ઞાન Quiz
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
Std 6 Social Science Unit 5 Mcq Quiz Gujarati

Leave a Reply