Std 7 Social Science Unit 9 Mcq Quiz Gujarati (ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz)

Std 7 Social Science Unit 9 Mcq Quiz Gujarati
Std 7 Social Science Unit 9 Mcq Quiz Gujarati

Std 7 Social Science Unit 9 Mcq Quiz Gujarati, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz,ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 9 Mcq Online Test,Std 7 Social Science Mcq Quiz,ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq Quiz,Class 7 ss MCQ Online Test,Std 7 Social Science Chapter 9 Mcq Quiz.

Std 7 Social Science Unit 9 Mcq Quiz Gujarati

ધોરણ :7
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 9અઢારમી સદીના રાજકીય શાસકો
MCQ :55
પાસ થવાની ટકાવારી :35%
સત્ર :દ્વિતીય
Std 7 Social Science Unit 9 Mcq Quiz Gujarati
0%
5

Best of Luck

Thank You


Created on By 6efaaf22421bc8768a39281e5bf73f1c?s=32&r=ggkmcqquiz

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ : 9 MCQ QUIZ

એકમ : 9. અઢારમી સદીના રાજકીય શાસકો

MCQ : 55

1 / 55

1. પાણિપતના ત્રીજા યુદ્ધમાં મરાઠા સૈન્યના પરાજયના સમાચાર મળતાં થયેલા આઘાતથી કયા પેશ્વાનું અવસાન થયું હતું?

2 / 55

2. ભારતમાં કઈ સદી અનેક રાજકીય ઊથલપાથલવાળી હતી?

3 / 55

3. પેશ્વા બાજીરાવ પહેલાના અવસાન પછી કોણ પેશ્વા બન્યું?

4 / 55

4. કોના નેતૃત્વ હેઠળ મરાઠાઓએ દખ્ખણમાં છાપામાર યુદ્ધપદ્ધતિ અપનાવી હતી?

5 / 55

5. બાલાજી વિશ્વનાથ પછી કોણ પેશ્વા બન્યા?

6 / 55

6. નીચેના પૈકી કયા શહેરમાં રાજા સવાઈ જયસિંહે વેધશાળા સ્થાપી નહોતી?

7 / 55

7. નીચેના પૈકી ક્યું રાજ્ય રાજસ્થાનનું સૌથી શક્તિશાળી રાજ્ય હતું?

8 / 55

8. ઔરંગઝેબના અવસાન પછી મુઘલ ગાદી પર કોણ આવ્યું?

9 / 55

9. નીચેના પૈકી કયા રાજા મહાન ખગોળશાસ્ત્રી હતા?

10 / 55

10. ઈ. સ. 1757માં કયું યુદ્ધ થયું હતું?

11 / 55

11. પાણિપતનું ત્રીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું?

12 / 55

12. પેશ્વા બાજીરાવ પહેલાનું અવસાન ક્યારે થયું?

13 / 55

13. છત્રપતિ શાહુને કોણે કેદ કર્યો હતો?

14 / 55

14. કોણે કશ્મીર, પેશાવર અને મુલતાન પર વિજય મેળવી શીખ સામ્રાજ્યનો વિશાળ વિસ્તાર કર્યો હતો?

15 / 55

15. કયા શીખ શાસકના લશ્કરમાં યુરોપિયન સેનાપતિઓ અને સૈનિકો હતા?

16 / 55

16. ઈ. સ. 1761માં ભારત પર કોણે આક્રમણ કર્યું?

17 / 55

17. બહાદુરશાહના અવસાન પછી મુઘલ ગાદી પર કોણ આવ્યું?

18 / 55

18. 15મી સદીમાં શીખ ધર્મની સ્થાપના કોણે કરી હતી?

19 / 55

19. મુઘલવંશના અંતિમ શાસકોમાં કોનો સમાવેશ કરી ન શકાય?

20 / 55

20. કયા પેશ્વાએ મરાઠા રાજ્યની તમામ સત્તા પોતાના હાથમાં લઈ લીધી હતી?

21 / 55

21. મરાઠા રાજ્યના પ્રથમ પેશ્વા કોણ હતા?

22 / 55

22. ઔરંગઝેબે કયા મરાઠા શાસકને કેદ કર્યો હતો?

23 / 55

23. નીચેનામાંથી કયા શીખ સરદારે મુઘલો વિરુદ્ધ બળવો કર્યો હતો?

24 / 55

24. ઈ. સ. 1757માં બંગાળનો નવાબ કોણ હતો?

25 / 55

25. શીખ રાજ્યની સ્થાપના કરનાર શીખ ગુરુ કોણ હતા?

26 / 55

26. ઈ. સ. 1759માં મુઘલ ગાદી પર કોણ આવ્યું?

27 / 55

27. કોના મૃત્યુ બાદ શીખ સરદાર બંદાબહાદુરે મુઘલ સામ્રાજ્ય સામે વિદ્રોહ કર્યો હતો?

28 / 55

28. કયા મુઘલ શાસકે મરાઠાઓ વચ્ચે વારસાવિગ્રહ કરાવ્યો હતો?

29 / 55

29. શીખ ધર્મગુરુ પરંપરામાં કુલ કેટલા ગુરુઓ થઈ ગયા?

30 / 55

30. નીચેના પૈકી કયા શાસક પાસે પેશ્વાપદ નહોતું?

31 / 55

31. પાણિપતનું ત્રીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું?

32 / 55

32. જહાંદરશાહને ઊથલાવીને મુઘલ ગાદી પર કોણ આવ્યું?

33 / 55

33. અંગ્રેજોએ કયા યુદ્ધમાં શાહઆલમ બીજાને હરાવીને બ્રિટિશ કંપનીનો પેન્શનર બનાવી દીધો?

34 / 55

34. રણજિતસિંહે કયા સ્થળે તોપ બનાવવાનું કારખાનું સ્થાપ્યું હતું?

35 / 55

35. કયા પેશ્વાએ મહારાષ્ટ્રને એક મહાન મરાઠા સામ્રાજ્યમાં પરિવર્તિત કર્યું હતું?

36 / 55

36. મુર્શિદકુલીખાં અને અલીવર્દીખાંએ કયા સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી?

37 / 55

37. ઔરંગઝેબનું અવસાન ક્યારે થયું હતું?

38 / 55

38. ઈ. સ. 1739માં કોણે ભારત પર આક્રમણ કર્યું?

39 / 55

39. શીખોના સુકરચકિયા સમૂહના શક્તિશાળી નેતા કોણ હતા?

40 / 55

40. ભારતમાં કોણે વેધશાળાની સ્થાપના કરી હતી?

41 / 55

41. નીચેનાં સ્થળો પૈકી કયા સ્થળે વેધશાળા આવેલી નથી?

42 / 55

42. દિલ્લી, જયપુર, ઉજ્જૈન અને મથુરામાં વેધશાળાઓની સ્થાપના કરનાર ખગોળશાસ્ત્રી રાજા કોણ હતા?

43 / 55

43. બે સૈયદ ભાઈઓએ ફરૂખસિયરને ગાદી પરથી ઉઠાડીને કોને બાદશાહ બનાવ્યો?

44 / 55

44. નીચેનામાંથી પ્રથમ પેશ્વા કોણ હતા?

45 / 55

45. ઈ. સ. 1707માં નીચેનામાંથી ક્યાં મુઘલ બાદશાહનું અવસાન થયું હતું?

46 / 55

46. તારાબાઈ અને શાહુ વચ્ચે થયેલા વારસાવિગ્રહમાં શાહુને કોણે જીત અપાવી હતી?

47 / 55

47. કોના આક્રમણથી મુઘલ સામ્રાજ્યના પાયા હચમચી ગયા?

48 / 55

48. કયા મુઘલ બાદશાહના અવસાન પછી ભારત નાનાં નાનાં રાજ્યોમાં વહેંચાઈ ગયું?

49 / 55

49. રાજા સવાઈ જયસિંહે કયા શહેરની સ્થાપના કરી હતી?

50 / 55

50. નીચેના પૈકી કયા રાજા કુશાગ્ર રાજનેતા, સુધારક, કાયદાવિદ્ અને વિજ્ઞાનપ્રેમી હતા?

51 / 55

51. ઈ. સ. 1757માં પ્લાસીનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું?

52 / 55

52. શીખ રાજ્યની સ્થાપના કયા ગુરુએ કરી હતી?

53 / 55

53. ઈરાનનો નાદીરશાહે ભારત પર ક્યારે આક્રમણ કર્યું હતું?

54 / 55

54. મહારાષ્ટ્રમાં એક સ્વતંત્ર રાજ્યનું નિર્માણ કોણે કર્યું હતું?

55 / 55

55. નીચેના પૈકી કયા રાજ્યનો સમાવેશ અગત્યનાં રાજપૂત રાજ્યોમાં થતો નથી?

Your score is

The average score is 46%

0%

Also Play Quiz :

ધોરણ : 7 સામાજિક વિજ્ઞાન એકમ : 14 MCQ QUIZ

ધોરણ : 7 સામાજિક વિજ્ઞાન એકમ : 8 MCQ QUIZ

ધોરણ : 7 સામાજિક વિજ્ઞાન એકમ : 19 MCQ QUIZ

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 7 વિજ્ઞાન Quiz
જનરલ નોલેજ Quiz
Std 7 Social Science Unit 9 Mcq Quiz Gujarati

Leave a Reply