Std 7 Social Science Unit 7 Mcq Quiz Gujarati (ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz)

Std 7 Social Science Unit 7 Mcq Quiz Gujarati
Std 7 Social Science Unit 7 Mcq Quiz Gujarati

Std 7 Social Science Unit 7 Mcq Quiz Gujarati, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz,ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 7 Mcq Online Test,Std 7 Social Science Mcq Quiz,ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq Quiz,Class 7 ss MCQ Online Test,Std 7 Social Science Chapter 7 Mcq Quiz.

Std 7 Social Science Unit 7 Mcq Quiz Gujarati

ધોરણ :7
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 7ભક્તિયુગ : ધાર્મિક સમુદાયો અને વિચારકો
MCQ :55
પાસ થવાની ટકાવારી :35%
સત્ર :દ્વિતીય
Std 7 Social Science Unit 7 Mcq Quiz Gujarati
0%
1

Best of Luck

Thank You


Created on By 6efaaf22421bc8768a39281e5bf73f1c?s=32&r=ggkmcqquiz

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ : 7 MCQ QUIZ

એકમ : 7. ભક્તિયુગ : ધાર્મિક સમુદાયો અને વિચારકો

MCQ : 55

1 / 55

1. શંકરાચાર્યની માતાનું નામ શું હતું?

2 / 55

2. ક્યા સંતો શૈવ હતા?

3 / 55

3. રામાનુજાચાર્યના પિતાનું નામ શું હતું?

4 / 55

4. શંકરાચાર્ય પછી 250 વર્ષ બાદ દક્ષિણ ભારતમાં કોણે ભક્તિ અંગે પ્રેરણા આપી?

5 / 55

5. ભક્તિ અને સુફી-આંદોલને શાનાં દ્વાર બધાં માટે ખોલી નાખ્યાં હતાં?

6 / 55

6. તેમણે ઊંચનીચના અને નાતજાતના ભેદભાવનો વિરોધ કર્યો હતો અને તેઓ સૌને સમાન માનતા હતા. આ સંતનું નામ શું હતું?

7 / 55

7. અજમેરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કોણે કરી હતી?

8 / 55

8. ભારતની મધ્યકાલીન સંસ્કૃતિની મહત્ત્વની ઘટના કઈ છે?

9 / 55

9. મુજ અબળાને મોરી મિરાત બાઈ, શામળો ઘરેણું મોર સાચું...રે... ઉપરની રચના કયા સંતની છે?

10 / 55

10. ક્યા સંતે વ્રજમાં રહીને શ્રીકૃષ્ણનાં પદો રચ્યાં હતાં?

11 / 55

11. મીરાંબાઈનાં લગ્ન કયા રાજપરિવારમાં થયાં હતાં?

12 / 55

12. નીચેના પૈકી કોણે ગુજરાતી અને હિંદી ભાષામાં પદો રચ્યાં હતાં?

13 / 55

13. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપ અનંત ભાસે. ઉપરની રચના ક્યા સંતની છે?

14 / 55

14. કયા સંતનાં પદો ‘પ્રભાતિયાં' તરીકે જાણીતાં છે?

15 / 55

15. સંતો શાના વિરોધી હતા?

16 / 55

16. ગુજરાતી ભાષાના આદિકવિ કોણ છે?

17 / 55

17. કબીરના કવિતાસંગ્રહનું નામ શું છે?

18 / 55

18. ગુરુ નાનક કઈ શાખાના સંત હતા?

19 / 55

19. મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનો પ્રારંભ કોણે કર્યો હતો?

20 / 55

20. નરસિંહ મહેતાનું કયું પદ (પ્રભાતિયું) આજે રાષ્ટ્રીય ભજન બન્યું છે?

21 / 55

21. કયા સંતો વૈષ્ણવ હતા?

22 / 55

22. નીચેના પૈકી કયા સંત વલ્લભાચાર્યના શિષ્ય હતા?

23 / 55

23. શીખ ધર્મના સ્થાપક કોણ હતા?

24 / 55

24. ક્યો શબ્દ ઇસ્લામના ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે?

25 / 55

25. આઠમી સદીમાં દક્ષિણ ભારતમાં કોણે ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ શરૂ કરી હતી?

26 / 55

26. રામાનુજાચાર્યની માતાનું નામ શું હતું?

27 / 55

27. કબીર કયો વ્યવસાય કરતા હતા?

28 / 55

28. મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલન કરનાર સંતોમાં નીચેના પૈકી કયા સંતનો સમાવેશ થતો નથી?

29 / 55

29. નીચેના પૈકી ક્યું સ્થળ શંકરાચાર્યનું જન્મસ્થળ છે?

30 / 55

30. અજમેરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કરનાર સૂફીસંત કોણ હતા?

31 / 55

31. સંત રૈદાસ કઈ શાખાના સંત હતા?

32 / 55

32. પંઢરપુરનું ક્યું મંદિર ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું?

33 / 55

33. નીચે આપેલ સંત અને તેમણે રચેલા ગ્રંથની કઈ જોડી ખોટી છે?

34 / 55

34. કયા સંત વલ્લભાચાર્યના શિષ્ય હતા?

35 / 55

35. શંકરાચાર્યના પિતાનું નામ શું હતું?

36 / 55

36. વૈષ્ણવજન તો તેને કહીએ ...' ભજન કોણે રચ્યું છે?

37 / 55

37. કબીરનો કવિતાસંગ્રહ કયા નામે ઓળખાય છે?

38 / 55

38. ઉત્તર ભારતમાં ક્યા સંતે ભક્તિ આંદોલનનો પ્રારંભ કર્યો હતો?

39 / 55

39. નીચેના પૈકી કોણ વિંધ્યાચળનાં એકાંત સ્થળોમાં હિંદુ સંતો સાથે વર્ષો સુધી રહ્યા હતા?

40 / 55

40. રામચરિતમાનસ' ગ્રંથની રચના કોણે કરી છે?

41 / 55

41. શંકરાચાર્યનું જન્મસ્થળ કયું છે?

42 / 55

42. કયા સંતના શિષ્યોમાં હિંદુ-મુસ્લિમોનો સમાવેશ થતો હતો?

43 / 55

43. એકેશ્વર પરંપરામાં ક્યા સંત મુખ્ય હતા?

44 / 55

44. ભક્તિમાર્ગના સંતો અને તેમના સ્થાનની કઈ જોડ ખોટી છે?

45 / 55

45. સૂફીઓએ હિંદુઓની અપનાવેલી ધાર્મિક ક્રિયાઓમાં કઈ એક ધાર્મિક ક્રિયાનો સમાવેશ થતો નથી?

46 / 55

46. સૂફી-આંદોલનના મહાન સૂફીસંત તરીકે કોણ પ્રખ્યાત બન્યા હતા?

47 / 55

47. સૂફી-આંદોલનમાં કઈ પરંપરાઓ ખૂબ જ લોકપ્રિય બની હતી?

48 / 55

48. ગુજરાતની પ્રજાને ભક્તિરસથી કયા સંતે તરબોળ કર્યું હતું?

49 / 55

49. સમર્થ ગુરુ રામદાસ કોના ગુરુ હતા?

50 / 55

50. સમર્થ ગુરુ રામદાસે રચેલા ગ્રંથનું નામ શું છે?

51 / 55

51. ચૈતન્ય મહાપ્રભુએ બંગાળમાં ક્યો મંત્ર ગુંજતો કર્યો હતો?

52 / 55

52. જ્ઞાનેશ્વરે ભગવદગીતા ઉપર લખેલ ટીકા ક્યાં નામે ઓળખાય છે?

53 / 55

53. રામાનુજાચાર્યનું જન્મસ્થળ કયું છે?

54 / 55

54. રાજપૂત રાજકુમારી મીરાંબાઈ કયા રાજવીનાં પુત્રી હતાં?

55 / 55

55. ભક્તિ આંદોલનની શરૂઆત કોનાથી થઈ હતી?

Your score is

The average score is 92%

0%

Also Play Quiz :

ધોરણ : 7 સામાજિક વિજ્ઞાન એકમ : 8 MCQ QUIZ

ધોરણ : 7 સામાજિક વિજ્ઞાન એકમ : 13 MCQ QUIZ

ધોરણ : 7 સામાજિક વિજ્ઞાન એકમ : 18 MCQ QUIZ

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Quiz
ધોરણ 7 વિજ્ઞાન Quiz
જનરલ નોલેજ Quiz
Std 7 Social Science Unit 7 Mcq Quiz Gujarati

Leave a Reply